પી.ચિદમ્બરમ પછી આ કદાવર નેતા પર પણ લટકતી તલવાર, 1000 કરોડના કૌભાંડમાં FIR દાખલ કરવાનો આદેશ

મુંબઈ હાઈકોર્ટે ગુરૂવારે પોલિસને મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્કમાં 1 હજાર કરોડ રૂપિયાના કૌભાંડ મામલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સહિત અન્ય 70 લોકોની વિરૂદ્ધ 5 દિવસની અંદર FIR દાખલ કરવા આદેશ આપ્યા. જસ્ટિસ એસ.પી.ધર્માધિકારી અને જસ્ટિસ એસ.કે.શિંદેની બેન્ચે સાક્ષીના આધાર પર આર્થિક અપરાધોના (EOW) અધિકારીઓને સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી […]

પી.ચિદમ્બરમ પછી આ કદાવર નેતા પર પણ લટકતી તલવાર, 1000 કરોડના કૌભાંડમાં FIR દાખલ કરવાનો આદેશ
Follow Us:
| Updated on: Aug 23, 2019 | 2:41 AM

મુંબઈ હાઈકોર્ટે ગુરૂવારે પોલિસને મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્કમાં 1 હજાર કરોડ રૂપિયાના કૌભાંડ મામલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સહિત અન્ય 70 લોકોની વિરૂદ્ધ 5 દિવસની અંદર FIR દાખલ કરવા આદેશ આપ્યા.

જસ્ટિસ એસ.પી.ધર્માધિકારી અને જસ્ટિસ એસ.કે.શિંદેની બેન્ચે સાક્ષીના આધાર પર આર્થિક અપરાધોના (EOW) અધિકારીઓને સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી કરવા માટે કહ્યું. મુંબઈના એક કાર્યકર્તા સુરિંદર એમ.અરોડા દ્વારા દાખલ કરેલી PILમાં બંને પવાર સિવાય NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ સહિત જાણીતા નેતાઓ, સરકારી અને બૅન્ક અધિકારીઓનું નામ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમની પર રાજ્યની મોટી સહકારી બૅન્કને 2007થી 2011ની વચ્ચે 1 હજાર કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. તે પહેલા મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ એક અર્ધ ન્યાયિક તપાસ સમિતિએ આ મામલે પવાર અને અન્ય લોકોને જવાબદાર ગણાવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નેશનલ બૅન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)એ પણ MSCBની તપાસ કરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે ખાંડની મિલો અને કપાસની મિલોને બૅન્કિંગ અને ભારતીય રિઝર્વ બૅન્કના ઘણા નિયમોનું ઉલ્લંઘન કરીને લોન આપવામાં આવી અને તેને પરત કરવામાં આવી નથી. અરોડા દ્વારા તપાસના પરિણામ અને ફરિયાદોને દાખલ કર્યા છતાં આ મામલે કોઈની વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી નથી. ત્યારબાદ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">