ઓપનર રોહિત શર્મા ફિટનેશ ટેસ્ટમાં પાર ઉતર્યો, ઓસ્ટ્રેલીયાનાં પ્રવાસ માટે થશે રવાના

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર છે, જ્યાં બંને દેશ વચ્ચે વન ડે અને ટી20 સીરીઝ રમાઇ હતી. આગામી 17 ડીસેમ્બર થી ચાર ટેસ્ટ મેચની સીરીઝ શરુ થનારી છે. જેમાં પ્રથમ ટેસ્ટ મેચ ડે-નાઇટ ટેસ્ટ હશે, જે પિંક બોલ થી રમાનારી છે. આ પહેલા હવે ભારતીય ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના ઓપનર બેટ્સમેન […]

ઓપનર રોહિત શર્મા ફિટનેશ ટેસ્ટમાં પાર ઉતર્યો, ઓસ્ટ્રેલીયાનાં પ્રવાસ માટે થશે રવાના
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 11, 2020 | 10:20 PM

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર છે, જ્યાં બંને દેશ વચ્ચે વન ડે અને ટી20 સીરીઝ રમાઇ હતી. આગામી 17 ડીસેમ્બર થી ચાર ટેસ્ટ મેચની સીરીઝ શરુ થનારી છે. જેમાં પ્રથમ ટેસ્ટ મેચ ડે-નાઇટ ટેસ્ટ હશે, જે પિંક બોલ થી રમાનારી છે. આ પહેલા હવે ભારતીય ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા ઇજાથી બહાર આવી ચુક્યો છે, તેણે ફિટનેશ ટેસ્ટ પણ પાસ કરી લીધો છે. તે 14 ડીસેમ્બરે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે રવાના થશે.

ઇન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે આઇપીએલ દરમ્યાન તેેને હેમસ્ટ્રીંગ ઇજા પહોચી હતી. જેને લઇને ઓપનર રોહિત શર્માએ નેશનલ ક્રિકેટ એકેડમી જવુ પડ્યુ હતુ. અહી તેણે ખૂબ સમય વિતાવ્યા બાદ હવે તેને તબીબો દ્રારા તેને ફિટ હોવાનુ જાહેર કર્યુ છે. આ બેટ્સમેન 19 નવેમ્બરે બેંગ્લોર સ્થિત એનસીએમાં પહોંચ્યો હતો. જ્યાં તેને શુક્રવાર 11 ડિસેમ્બરે ફિટનેશ ટેસ્ટ  કરવામાં આવ્યો હતો. જે ટેસ્ટ રોહિત શર્માએ પાસ કરી લીધો છે. તેમજ તે હવે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે સંપુર્ણ ફીટ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તેની રમવાને લઇને હવે બીસીસીઆઇ અને પસંદગી સમિતી દ્રારા કરવામાં આવશે. બીસીસીઆઇ એ રોહિત શર્માને ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સીરીઝ માટે પસંદ કર્યો હતો. શરુઆતમાં હેમસ્ટ્રીંગ ઇજાને લઇને તેને પ્રવાસ થી બહાર રાખ્યો હતો. જોકે હવે તે બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં ભારત માટે ચારેય ટેસ્ટ મેચ રમશે કે આખરી બે ટેસ્ટ રમશે તેની પર નિર્ણય લેવાશે. તે હવે ઓસ્ટ્રેલીયા માટે રવાના થશે, પરંતુ સાથે જ હવે તે ટીમ ઇન્ડીયા માટે મેદાનમાં ક્યારે ઉતરશે તે નિર્ણય ની પણ પ્રશંસકો રાહ જોઇ રહ્યા છે. જોકે ઓસ્ટ્રેલીયામાં ક્વોરન્ટાઇન હેઠળ રહેવાને લઇને પણ સ્પષ્ટતા સામે આવી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">