બજારોમાં ડુંગળીના ભાવમાં વધારો યથાવત્, આ શહેરોમાં હજુ પણ મળે છે 100 રૂપિયા કિલો ‘કસ્તુરી’

એક તરફ દાવો થઇ રહ્યો છે કે, ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે. કારણ કે, હવે ધીરે ધીરે ડુંગળીની આવક થઈ રહી છે. તો બીજી તરફ બજારોમાં તો ડુંગળીના ભાવમાં વધારો તો યથાવત્ જ છે. વાત કરીએ મુંબઇની તો, અહીંના બજારોમાં ડુંગળી 80-85 રૂપિયાથી લઇ 90-95 રૂપિયે કિલો વેચાઇ રહી છે. આ પણ વાંચોઃ 2020માં 4 […]

બજારોમાં ડુંગળીના ભાવમાં વધારો યથાવત્, આ શહેરોમાં હજુ પણ મળે છે 100 રૂપિયા કિલો 'કસ્તુરી'
Follow Us:
| Updated on: Dec 28, 2019 | 10:58 AM

એક તરફ દાવો થઇ રહ્યો છે કે, ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે. કારણ કે, હવે ધીરે ધીરે ડુંગળીની આવક થઈ રહી છે. તો બીજી તરફ બજારોમાં તો ડુંગળીના ભાવમાં વધારો તો યથાવત્ જ છે. વાત કરીએ મુંબઇની તો, અહીંના બજારોમાં ડુંગળી 80-85 રૂપિયાથી લઇ 90-95 રૂપિયે કિલો વેચાઇ રહી છે.

Image result for onion

આ પણ વાંચોઃ 2020માં 4 ચંદ્ર અને 2 સૂર્ય ગ્રહણ, જાણો PM મોદી, અમિત શાહ સહિત દેશની સ્થિતિમાં શું થશે મોટા ફેરફાર

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મોટી અને ઉચ્ચ કક્ષાની ડુંગળીનો ભાવ 90થી 95 રૂપિયા પ્રતિકિલો વેચાઇ રહી છે. તો નાની ડુંગળીનો ભાવ 80થી 85 રૂપિયે પ્રતિકિલો છે. મુંબઈના વેપારીઓની વાત માનીએ તો, ડુંગળીનો ભાવ હાલ નહીં ઘટે. જો કે, છેલ્લા બેથી ત્રણ મહિના બાદ હવે ડુંગળીના ગ્રાહકો વધી રહ્યા છે. તેથી હવે આગામી સમયે ભાવ ઘટી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">