15 જાન્યુઆરી 2020થી સરકાર 12 રાજ્યોમાં લાગૂ કરશે ‘વન નેશન વન રાશનકાર્ડ’

સરકાર 12 રાજ્યોમાં ‘વન નેશન વન રાશનકાર્ડ’ સ્કીમ 15 જાન્યુઆરી 2020થી શરૂ કરવા જઈ રહી છે. આંધ્રપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને કર્ણાટક સહિત 8 રાજ્યોમાં ઈન્ટરપોર્ટોબિલિટી શરૂ થવાથી સામાન્ય લોકોને આ રાજ્યોમાં રાશનકાર્ડ બદલવુ નહીં પડે. લાભાર્થી બાયોમેટ્રિક સર્ટિફિકેશન પછી પોતાના રાશનકાર્ડ દ્વારા રાષ્ટ્રીય ખોરાક અધિનિયમ હેઠળ સસ્તા ભાવમાં ચોખા અને ઘઉં ખરીદી શકે છે. Web […]

15 જાન્યુઆરી 2020થી સરકાર 12 રાજ્યોમાં લાગૂ કરશે 'વન નેશન વન રાશનકાર્ડ'
Follow Us:
| Updated on: Dec 28, 2019 | 4:16 AM

સરકાર 12 રાજ્યોમાં ‘વન નેશન વન રાશનકાર્ડ’ સ્કીમ 15 જાન્યુઆરી 2020થી શરૂ કરવા જઈ રહી છે. આંધ્રપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને કર્ણાટક સહિત 8 રાજ્યોમાં ઈન્ટરપોર્ટોબિલિટી શરૂ થવાથી સામાન્ય લોકોને આ રાજ્યોમાં રાશનકાર્ડ બદલવુ નહીં પડે. લાભાર્થી બાયોમેટ્રિક સર્ટિફિકેશન પછી પોતાના રાશનકાર્ડ દ્વારા રાષ્ટ્રીય ખોરાક અધિનિયમ હેઠળ સસ્તા ભાવમાં ચોખા અને ઘઉં ખરીદી શકે છે.

one nation one ration card, 15 जनवरी 2020 से सरकार 12 राज्यों में लागू करेगी ‘वन नेशन, वन राशन कार्ड’

one nation one ration card, 15 जनवरी 2020 से सरकार 12 राज्यों में लागू करेगी ‘वन नेशन, वन राशन कार्ड’

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈન્ટરપોર્ટોબિલિટી માટે લાભાર્થીઓને કોઈ પણ રીતે વધારાના પૈસા કે પછી ડોકયુમેન્ટ આપવા પડશે નહીં. તેની સાથે જ તેમના રાજ્યમાં હાલના રેશનકાર્ડને પરત આપીને કાર્ડ માટે અરજી કરવાની રહેશે નહીં.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ શુભ રહેશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હાલમાં ‘વન નેશન વન રાશનકાર્ડ’ની સ્કીમને 12 રાજ્યોમાં લાગૂ કરવામાં આવી રહી છે, ત્યારબાદ જૂન 2020 સુધી આ સ્કીમ કુલ 20 રાજ્યોમાં લાગૂ કરવામાં આવશે. આ યોજનાના કોમ્પ્યુટરાઈઝેશન માટે 880 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. દેશમાં લગભગ 79 કરોડ લોકોની પાસે રાશનકાર્ડ છે. ‘વન નેશન વન રાશનકાર્ડ’ની સ્કીમ હેઠળ ઓછી આવકવાળા લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ કોઈ પણ રાશનની દુકાનથી અનાજ ખરીદી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">