અમદાવાદના દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, જુઓ VIDEO
અમદાવાદમાં વધુ એક મકાન ધરાશાયી થયું છે. દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. જો કે મકાન બંધ હાલતમાં હોવાથી મોટી દૂર્ઘટના ટળી છે. જ્યારે એક રીક્ષા પર મકાન ધરાશાયી થતાં રીક્ષામાં નુક્શાન થયું છે. Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ડાયાબિટીસમાં ખાઈ શકો છો […]
અમદાવાદમાં વધુ એક મકાન ધરાશાયી થયું છે. દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. જો કે મકાન બંધ હાલતમાં હોવાથી મોટી દૂર્ઘટના ટળી છે. જ્યારે એક રીક્ષા પર મકાન ધરાશાયી થતાં રીક્ષામાં નુક્શાન થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મકાન જર્જરિત હોવાથી ધરાશાયી થયું છે તો આસપાસના અન્ય મકાનો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી અને તેમાં 5 લોકોના મોત થયા હતા.