શહીદ જવાનો માટે લોહી વહાવવા એક સમયના ચંબલના ખુંખાર ડાકુ મલખાન સિંહે ભરી હુંકાર, સરકાર માત્ર હા પાડે તો પાકિસ્તાનને ધૂળ ચટાવી દઈશું !

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના કારણે સમગ્ર દેશમાં રોષ છે. આ વચ્ચે બીહડો ચંબલના કુખ્યાત ડાકુ મલખાન સિંહે પણ પાકિસ્તાન સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, મલખાન સિંહ તેના 700 સાથીઓ સાથે પાકિસ્તાન સામે યુદ્ધ કરવા માટે તૈયાર છે. દસ્યુ સમૂહના મુખ્યાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, મધ્ય પ્રદેશમાં […]

શહીદ જવાનો માટે લોહી વહાવવા એક સમયના ચંબલના ખુંખાર ડાકુ મલખાન સિંહે ભરી હુંકાર, સરકાર માત્ર હા પાડે તો પાકિસ્તાનને ધૂળ ચટાવી દઈશું !
Follow Us:
| Updated on: Feb 20, 2019 | 11:23 AM

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના કારણે સમગ્ર દેશમાં રોષ છે. આ વચ્ચે બીહડો ચંબલના કુખ્યાત ડાકુ મલખાન સિંહે પણ પાકિસ્તાન સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, મલખાન સિંહ તેના 700 સાથીઓ સાથે પાકિસ્તાન સામે યુદ્ધ કરવા માટે તૈયાર છે.

દસ્યુ સમૂહના મુખ્યાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, મધ્ય પ્રદેશમાં 700 ડાકુઓ બચ્યા છે અને તેઓ એક સાથે સીમા પર જઈને મરવા માટે તૈયાર છે. જો સરકાર પરવાનગી આપે તો કોઈપણ શરત વગર પાકિસ્તાન પર હુમલો કરવા માટે તૈયાર છીએ. જેના માટે અમને સરકાર પાસેથી કોઈ પગાર પણ જોઈતો નથી.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

એક સમયના ચંલબ બીહડના કુખ્યાત મલખાન સિંહે કહ્યું કે, અમારી પાસે લખાવી લો કે અમે મરી જઈએ તો કોઇ પણ ગુનો બનશે નહીં. અમારું બાકી રહેલું જીવન દેશની મદદ કરવા માટે લગાવવા માંગીએ છે. તેમજ તેમણે કહ્યું કે, પાકિસ્તાનીઓ અમને સહેજ પણ નુકસાન કરી શકે નહીં.

આ પણ વાંચો : ‘ઘર બનાવવા માટે પાકિસ્તાની સિમેન્ટ વગર ચલાવી લઈશું’, ભારતીય વેપારીઓએ પાક.ને આપ્યો ખરેખરનો આર્થિક આંચકો

કાનપુરમાં એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મલખાન સિંહ તરફથી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યાર બાદ તેમણે પોતાના સાથી જવાનો સાથે પાકિસ્તાન સામે યુદ્ધ કરવાની વાત કરી છે.

[yop_poll id=1627]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">