શું છે અજીત ડોભાલનો ‘4M’ જમ્મુ-કાશ્મીર પ્લાન, જેના લીધે ઘાટીમાં છે શાંતિનો માહોલ?
જમ્મુ કાશ્મીરની કમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના હાથમાં છે. તેઓની રણનીતિને લઈને જમ્મુ-કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. તેઓએ કાશ્મીરને લઈને ‘4M’નામનો એક એક્શન પ્લાન બનાવ્યો છે. આ પ્લાન પર જમ્મુ-કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. Web Stories View more અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત IPL 2024 […]
જમ્મુ કાશ્મીરની કમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના હાથમાં છે. તેઓની રણનીતિને લઈને જમ્મુ-કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. તેઓએ કાશ્મીરને લઈને ‘4M’નામનો એક એક્શન પ્લાન બનાવ્યો છે. આ પ્લાન પર જમ્મુ-કાશ્મીરમાં શાંતિનો માહોલ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : શું 2000 રુપિયાની નોટ બંધ થઈ જવાની છે? RBIએ ટ્વીટ કરી કર્યો ખૂલાસો
જાણો શું છે 4M પ્લાન?
4M પ્લાનમાં જો પ્રથમ Mની વાત કરીએ તો તેને અર્થ થાય છે કે મિલિટેંટ એટલે કે હથિયારબંદ આતંકવાદી. બીજા Mનો મતલબ છે કે મૂર્વસ એન્ડ શેકર્સ એટલે કે ઓવરગ્રાઉન્ડ વર્કસ. ત્રીજા Mનો મતલબ થાય છે કે મજહબના કટ્ટરવાદીઓ અને છેલ્લાં Mનો મતલબ થાય છે કે મૉબ્સ્ટર્સ એટલે કે પત્થરબાજો. આ 4Mની પર કાબૂ મેળવવામાં હાલ તો સેનાને સફળતા મળી રહી છે અને તેના લીધે કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. સેના આ ચાર મેઈન વાત પર કામ કરી રહી છે. પત્થરબાજોને કંટ્રોલ કરીને બહારથી કોઈ દેશમાં હુમલો ના કરે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મજહબી કટ્ટરવાદીઓ સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે જેના લીધે ધર્મના નામે લોકો ઉશ્કેરાઈ નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]