હવે રાજસ્થાન સરકારે જયપુર, ઉદેપુર, જોધપુર, અજમેર સહીત આઠ જિલ્લામાં નાખ્યો રાત્રી કરફ્યુ

ગુજરાતના ચાર મહાનગર બાદ હવે રાજસ્થાન સરકારે પણ રાજસ્થાનના આઠ જિલ્લામાં, કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે રાત્રી કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના આઠ જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જોધપુર, કોટા, બિકાનેર, ઉદેપુર, જયપુર, અજમેર અલવર અને ભીલવાડામાં રાત્રી કરફ્યુનો અમલ રહેશે.   Web Stories View more ગરમી વધતા જ […]

હવે રાજસ્થાન સરકારે જયપુર, ઉદેપુર, જોધપુર, અજમેર સહીત આઠ જિલ્લામાં નાખ્યો રાત્રી કરફ્યુ
Follow Us:
| Updated on: Nov 22, 2020 | 7:22 AM

ગુજરાતના ચાર મહાનગર બાદ હવે રાજસ્થાન સરકારે પણ રાજસ્થાનના આઠ જિલ્લામાં, કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે રાત્રી કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના આઠ જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જોધપુર, કોટા, બિકાનેર, ઉદેપુર, જયપુર, અજમેર અલવર અને ભીલવાડામાં રાત્રી કરફ્યુનો અમલ રહેશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">