હવે રાજસ્થાન સરકારે જયપુર, ઉદેપુર, જોધપુર, અજમેર સહીત આઠ જિલ્લામાં નાખ્યો રાત્રી કરફ્યુ
ગુજરાતના ચાર મહાનગર બાદ હવે રાજસ્થાન સરકારે પણ રાજસ્થાનના આઠ જિલ્લામાં, કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે રાત્રી કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના આઠ જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જોધપુર, કોટા, બિકાનેર, ઉદેપુર, જયપુર, અજમેર અલવર અને ભીલવાડામાં રાત્રી કરફ્યુનો અમલ રહેશે. Web Stories View more ગરમી વધતા જ […]
ગુજરાતના ચાર મહાનગર બાદ હવે રાજસ્થાન સરકારે પણ રાજસ્થાનના આઠ જિલ્લામાં, કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે રાત્રી કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના આઠ જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જોધપુર, કોટા, બિકાનેર, ઉદેપુર, જયપુર, અજમેર અલવર અને ભીલવાડામાં રાત્રી કરફ્યુનો અમલ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો