મહારાષ્ટ્રમાં મુસ્લિમોને મળશે શૈક્ષણિક અનામત? જાણો CM ઉદ્ધવ ઠાકરેનો જવાબ
મહારાષ્ટ્રમાં મુસ્લિમ અનામતના મુદાથી રાજનીતિ ગરમાયી છે. વિપક્ષ આ અંગે સવાલ ઉઠાવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં હાલ ગઠબંધનની સરકાર છે અને તેમાં શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે. એનસીપી નેતા નવાબ મલિકે નિવેદન આપ્યું છે કે સરકાર મુસ્લિમોને અનામત આપવાનું વિચારી રહી છે તે બાદથી આ મુદો ચર્ચાઈ રહ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]
મહારાષ્ટ્રમાં મુસ્લિમ અનામતના મુદાથી રાજનીતિ ગરમાયી છે. વિપક્ષ આ અંગે સવાલ ઉઠાવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં હાલ ગઠબંધનની સરકાર છે અને તેમાં શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે. એનસીપી નેતા નવાબ મલિકે નિવેદન આપ્યું છે કે સરકાર મુસ્લિમોને અનામત આપવાનું વિચારી રહી છે તે બાદથી આ મુદો ચર્ચાઈ રહ્યો છે.
શું કહ્યું CM ઉદ્ધવ ઠાકરેએ?
મુસ્લિમોને પાંચ ટકા અનામત આપવાની વાત પર સીએમ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી દીધી છે. તેઓએ કહ્યું કે શિક્ષામાં મુસ્લિમોને અનામત આપવાનો મામલો તેમની સામે આવ્યો નથી. અમારે આ મુદા પર પોતાનું સ્ટેન્ડ નક્કી કરવાનું છે. આમ મુસ્લિમ અનામત અંગે સીએમે કોઈ જ જાણકારી ન હોવાની વાત કરી દીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
એનપીઆર અંગે પણ મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર એક સમિતિ બનાવવાનું નક્કી કરી રહી છે. આ સમિતિ એનપીઆરની સાથે જોડાયેલા વિવિધ મુદાઓ અંગે અભ્યાસ કરશે અને તે બાદ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. NCP નેતાએ જાહેરાત કરી હતી કે મુસ્લિમોને અનામત આપવાનું સરકાર વિચારી રહી છે અને તે બાદ સીએમએ સ્પષ્ટતા કરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]