કોરોના સામે ગુજરાત સજ્જ, લડવા માટે તમામ તૈયારી કરાઈ: CM રૂપાણી
કોરોના વાઈરસને લઈ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ તૈયારીઓ કરાઈ હોવાનો દાવો કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને સરકારે આપેલા માર્ગદર્શનનો અમલ કરવા માટે અપીલ કરી છે અને સાથે જ મુખ્યપ્રધાને લોકોને ‘નમસ્તે’ કહીને અભિવાદન કરવાનો આગ્રહ રાખવા સૂચન કર્યું છે, ત્યારે દવાઓની અછતના અહેવાલો વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે ગુજરાતમાં કોઈ પણ […]
કોરોના વાઈરસને લઈ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ તૈયારીઓ કરાઈ હોવાનો દાવો કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને સરકારે આપેલા માર્ગદર્શનનો અમલ કરવા માટે અપીલ કરી છે અને સાથે જ મુખ્યપ્રધાને લોકોને ‘નમસ્તે’ કહીને અભિવાદન કરવાનો આગ્રહ રાખવા સૂચન કર્યું છે, ત્યારે દવાઓની અછતના અહેવાલો વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે ગુજરાતમાં કોઈ પણ દવાની અછત નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: જૂનાગઢ: બોર્ડ પરીક્ષાની નકલી રિસીપ્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું! 47 લોકો સામે ફરિયાદ દાખલ