મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ, સંજય રાઉતે કહ્યું કે, અમારી પાસે વિકલ્પ છે
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને ભાજપ વચ્ચેના ગઠબંધનમાં સીએમ પદને લઈને ખેંચતાણ વધી રહી છે. તેવામાં શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ પણ વાંચોઃ યૂરોપિયન સંઘના 27 સાંસદ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા, રાહુલ ગાંધીએ કર્યો આ કટાક્ષ Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન […]
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને ભાજપ વચ્ચેના ગઠબંધનમાં સીએમ પદને લઈને ખેંચતાણ વધી રહી છે. તેવામાં શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ યૂરોપિયન સંઘના 27 સાંસદ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા, રાહુલ ગાંધીએ કર્યો આ કટાક્ષ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેમણે કહ્યું કે અમારી પાસે વિકલ્પ છે પરંતું આ વિકલ્પનો સ્વિકાર કરીને અમે રાજનીતિની હત્યા કરવાનું પાપ કરવા નથી ઈચ્છતા. તો સાથે જ તેમણે દુષ્યંત ચૌટાલાનું નામ લઈને ભાજપ પર આડકતરો પ્રહાર પણ કર્યા. સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં એવા કોઈ દુષ્યંત ચૌટાલા નથી. જેના પિતા જેલમાં હોય.