નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમમાં રહેલા સાધકો માલસામાન સાથે થઈ રહ્યા છે રવાના, જુઓ VIDEO
અમદાવાદના હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી સાધક-સાધિકાઓ આશ્રમ છોડી રવાના થઈ રહ્યાં છે. DPS સ્કૂલે આશ્રમ ખાલી કરવા 3 મહિનાની નોટિસ આપી હતી. ત્યારે આજે સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ રહ્યાં છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે […]
અમદાવાદના હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી સાધક-સાધિકાઓ આશ્રમ છોડી રવાના થઈ રહ્યાં છે. DPS સ્કૂલે આશ્રમ ખાલી કરવા 3 મહિનાની નોટિસ આપી હતી. ત્યારે આજે સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
28 બાળકો અને અન્ય સ્ટાફને બેંગાલુરૂ લઈ જવામાં આવી રહ્યાં છે. જ્યારે 6 વ્યક્તિને કોર્ટની મંજૂરી બાદ બેંગાલુરૂ જવા રવાના કરાશે. આ સાથે જ આશ્રમમાં રહેતા કેટલાક બાળકોના વાલીઓ પણ આશ્રમમાં પહોંચ્યા હતા અને તેમના બાળકોને લઈને જતા જોવા મળી રહ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો