નિત્યાનંદ આશ્રમ કેસ, યુવતીઓના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, કેસની તપાસ CBIને સોંપવાની માંગ
નિત્યાનંદના આશ્રમમાંથી 2 યુવતીઓ ગુમ થવાના કેસની તપાસ CBIને સોંપવાની માંગ ઉઠી છે. યુવતીઓના પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે અને કેસની તપાસ CBIને સોંપવાની માગ કરી છે. હવે આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં હાથ ધરાશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more 30 લાખની હોમ […]
નિત્યાનંદના આશ્રમમાંથી 2 યુવતીઓ ગુમ થવાના કેસની તપાસ CBIને સોંપવાની માંગ ઉઠી છે. યુવતીઓના પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે અને કેસની તપાસ CBIને સોંપવાની માગ કરી છે. હવે આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં હાથ ધરાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: જૂનાગઢ: ભેંસાણ મગફળી કોભાંડ મામલો! શંકાસ્પદ જથ્થાની હેરફેર CCTVમાં કેદ, જુઓ VIDEO