નિત્યાનંદ વિવાદાશ્રમ કેસ: 2 સાધ્વીના દોઢ દિવસ સુધીના રિમાન્ડ થયા મંજૂર

ખુબ ચર્ચીત નિત્યાનંદ આશ્રમ કેસ વિવાદ મુદ્દે કોર્ટે બંને સાધ્વીઓના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે બંને સાધ્વીઓની કડક પુછપરછ માટે 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે 27 તારીખના બપોર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે પોતાની દલીલમાં જણાવ્યું કે આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તપાસમાં સહકાર નથી. જેના લીધે તપાસમાં વિગતો મળી […]

નિત્યાનંદ વિવાદાશ્રમ કેસ: 2 સાધ્વીના દોઢ દિવસ સુધીના રિમાન્ડ થયા મંજૂર
Follow Us:
| Updated on: Nov 25, 2019 | 4:07 PM

ખુબ ચર્ચીત નિત્યાનંદ આશ્રમ કેસ વિવાદ મુદ્દે કોર્ટે બંને સાધ્વીઓના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે બંને સાધ્વીઓની કડક પુછપરછ માટે 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે 27 તારીખના બપોર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે પોતાની દલીલમાં જણાવ્યું કે આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તપાસમાં સહકાર નથી. જેના લીધે તપાસમાં વિગતો મળી રહે તે માટે વધુ રિમાન્ડની જરૂર છે. તો બચાવ પક્ષના વકીલે જણાવ્યું કે બંને સાધ્વીઓ વિરૂદ્ધ ક્યારે કોઈ ગુનો નથી નોંધાયો તો પછી તેઓ રિઢા ગુનેગાર કેવી રીતે કહી શકાય ?

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   UBER કંપની મુશ્કેલીમાં: લંડનમાં લાઈસન્સ રિન્યુ ના થવાથી બંધ થઈ શકે છે સેવા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">