2020 સુધી ભારતના મોટા શહેરોમાં ભૂર્ગભ જળ ખતમ થઈ જશે, આ રાજ્ય પર છે વઘારે ખતરો!
ભારતમાં ઘણાં શહેરો પાણીને લઈને વિવાદમાં આવી રહ્યાં છે. ભારતમાં ઘણાં રાજ્યોમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. કરોડો લોકો એવા છે જેને પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળી રહ્યું. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ […]
ભારતમાં ઘણાં શહેરો પાણીને લઈને વિવાદમાં આવી રહ્યાં છે. ભારતમાં ઘણાં રાજ્યોમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. કરોડો લોકો એવા છે જેને પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળી રહ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નીતી આયોગના રિપોર્ટમાં આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતની વાત કરવામાં આવે તો ઉત્તરપ્રદેશમાં ભૂર્ગભ જળ સતત નીચે જઈ રહ્યું છે. યુપીના આગરામાં ભૂગર્ભ જળ સૌથી વધારે નીચે ગયું છે.
જેના દ્વારા આરટીઆઈ કરવામાં આવી તેમણે કહ્યું કે આ ભૂગર્ભ જળની જે પરિસ્થતિ સર્જાઈ છે તેના લીધે જો કોઈ વિશેષ પગલાં ન લેવાયા તો આવનારા વર્ષોમાં આ મોટી સમસ્યા બની જશે. 14 જૂનના રોજ જે નીતિ આયોગની રિપોર્ટ આવી તેના લીધે પણ એક ઘમસાણ મચી ગયું છે કે જે પરિસ્થિતિ ભૂર્ગભ જળને લઈને ભારતમાં છે તેનો નિવેડો લાવવા જરુરી છે. આ રિપોર્ટમાં આંખ ઉઘાડનારી વાત બહાર આવી કે 2020માં ભારતમાં જે મોટા શહેરો છે બેંગલુરુ, દિલ્લી, ચેન્નઈ અને હૈદરાબાદની સાથે 21 શહેરમાં ભૂગર્ભ જળ જ ખતમ થઈ જશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણીના એક દિવસ પૂર્વે કોંગ્રેસના તમામ MLAને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા
જેમાં આરટીઆઈ કાર્યકર્તા દ્વારા એવો પણ આક્ષેપ કર્યો કે રિપોર્ટમાં આંકડાઓ વધારીને દર્શાવવામાં આવ્યા છે અને ગુજરાતને ટોપ પર રાખવામાં આવ્યું છે. આમ વિવિધ રિપોર્ટમાં દ્વારા જાણવા મળી રહ્યું છે કે જો ભૂર્ગભ જળને લઈને વિશેષ પગલાઓ નહીં લેવામાં આવ્યા તો પરિસ્થિતિ વિકટ બની શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]