નિસર્ગ ચક્રવાત સામે કોસ્ટગાર્ડનો એરીયલ સર્વે
ગુજરાત તેમજ મહારાષ્ટ્રના દરીયા કિનારાઓ પર આપવામાં આવેલા એલર્ટના પગલે વિવિધ એજન્સીઓ તેમજ તંત્ર પણ એલર્ટ છે. ગાંધીનગર ખાતેથી કોસ્ટગાર્ડ ખાસ પોરબંદર તેમજ આસપાસનાં વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે. માછીમારોની બોટ હોય કે પછી અન્ય સતર્કતા, કોસ્ટગાર્ડે એરીયલ સર્વે કરીને નિશ્ચિત કર્યું હતું કે દરીયામાં કે કાંઠા વિસ્તારમાં સ્થિતિ કેવા પ્રકારની છે .. […]
ગુજરાત તેમજ મહારાષ્ટ્રના દરીયા કિનારાઓ પર આપવામાં આવેલા એલર્ટના પગલે વિવિધ એજન્સીઓ તેમજ તંત્ર પણ એલર્ટ છે. ગાંધીનગર ખાતેથી કોસ્ટગાર્ડ ખાસ પોરબંદર તેમજ આસપાસનાં વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે. માછીમારોની બોટ હોય કે પછી અન્ય સતર્કતા, કોસ્ટગાર્ડે એરીયલ સર્વે કરીને નિશ્ચિત કર્યું હતું કે દરીયામાં કે કાંઠા વિસ્તારમાં સ્થિતિ કેવા પ્રકારની છે .. કોસ્ટગાર્ડના જનસંપર્ક અધિકારી હેમંતકુમાર આહુજાએ આ અંગે ટીવી નાઈનને ખાસ વિગતો પુરી પાડી હતી …