રામમંદિર ટ્રસ્ટને લઈને નિર્મોહી અખાડા જશે સુપ્રીમ કોર્ટે? વાંચો વિગત

રામમંદિરને લઈને વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે નિર્મોહી અખાડાને વાંધો પડ્યો છે અને સૂત્રોના આધારે મળેલી જાણકારી અનુસાર નિર્મોહીલ અખાડા આ મુદે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિર અંગે એક ટ્ર્સ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની દેખરેખમાં રામમંદિરનું નિર્માણ થશે એવું સરકાર દ્વારા કોર્ટના આદેશ બાદ […]

રામમંદિર ટ્રસ્ટને લઈને નિર્મોહી અખાડા જશે સુપ્રીમ કોર્ટે? વાંચો વિગત
Follow Us:
| Updated on: Feb 14, 2020 | 12:42 PM

રામમંદિરને લઈને વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે નિર્મોહી અખાડાને વાંધો પડ્યો છે અને સૂત્રોના આધારે મળેલી જાણકારી અનુસાર નિર્મોહીલ અખાડા આ મુદે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિર અંગે એક ટ્ર્સ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની દેખરેખમાં રામમંદિરનું નિર્માણ થશે એવું સરકાર દ્વારા કોર્ટના આદેશ બાદ નક્કી કરાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ayodhya ram mandir trust meeting temple build rammandir nirman mate ni tarikh ni thai shake che jaherat 19 february e trust ni pratham bethak

આ પણ વાંચો :   ભૂજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે દુર્વ્યવહાર બાદ મહિલા આયોગે સુઓમોટો કરી દાખલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નિર્મોહી અખાડાને પડ્યો શું વાંધો? નિર્મોહી અખાડાના સરપંચ રાજા રામચંદ્રાચાર્યે કહ્યું કે જે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે તેમાં ઘણીબધી ખામીઓ છે. સરકારે આ ટ્રસ્ટના ગઠન પહેલાં નિર્મોહી અખાડા પાસેથી કોઈ જ સલાહ લીધી નથી. નિર્મોહી અખાડાને આપવામાં આવેલું પ્રતિનિધિત્વ કોઈ જ કામનું નથી કારણ કે પ્રતિનિધિઓ પાસે કોઈ શક્તિ નથી. અમે જલદી જ બેઠ કરીશું અને નવા વિકલ્પ પર અમલ કરીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે નિર્મોહી અખાડાને અસંતોષ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નિર્મોહી અખાડાના પ્રતિનિધિ તરીકે ટ્ર્સ્ટમાં મહંદ દિનેદ્રની નિમણૂક કરી છે. આમ નિર્મોહી અખાડા આ કેસને લઈને કોર્ટ સુધી જાય તેવી શક્યતાઓ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">