BREAKING NEWS: નિર્ભયા કેસના તમામ દોષીઓને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવશે
પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના દોષીઓની વિરૂદ્ધ 20 માર્ચ સવારે 6 વાગ્યે ફાંસી આપવા માટેનું ડેથ વોરંટ ઈશ્યુ કર્યુ છે. એક અરજીમાં કોર્ટમાં નવા ડેથ વોરંટ ઈશ્યુ કરવાની ભલામણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નિર્ભયાના દોષી પવનની દયા અરજી બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રદ કરી દીધી હતી. તેની સાથે જ ચારે દોષીઓના તમામ કાયદાકીય […]
પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના દોષીઓની વિરૂદ્ધ 20 માર્ચ સવારે 6 વાગ્યે ફાંસી આપવા માટેનું ડેથ વોરંટ ઈશ્યુ કર્યુ છે. એક અરજીમાં કોર્ટમાં નવા ડેથ વોરંટ ઈશ્યુ કરવાની ભલામણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નિર્ભયાના દોષી પવનની દયા અરજી બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રદ કરી દીધી હતી. તેની સાથે જ ચારે દોષીઓના તમામ કાયદાકીય વિકલ્પ ખત્મ થઈ ગયા.
#NirbhayaCase : #Delhi Court issues a fresh death warrant against the four convicts. They are to be hanged at 5.30 am on March 20, 2020#TV9News pic.twitter.com/vDO8jes4l9
— Tv9 Gujarati (@tv9gujarati) March 5, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]