નિર્ભયા કેસમાં ગુનેગાર પવનને સુપ્રીમ કોર્ટે ઝટકો, ઘટના સમયે સગીર હોવાથી ફાંસીથી મુક્તિની અરજી નામંજૂર કરી
નિર્ભયા કેસમાં ગુનેગાર પવનને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. ગુનેગાર પવન અરજી કરી હતી કે, દુષ્કર્મની ઘટના સમયે તે સગીર હતો. જેથી ફાંસીની સજાથી મુક્તિ માટે અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેની અરજીને નામંજૂર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે માન્યું કે, ઘટના સમયે પવન સગીર હતો. પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરીને ફાંસીનો રસ્તો નિશ્ચિત […]
નિર્ભયા કેસમાં ગુનેગાર પવનને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. ગુનેગાર પવન અરજી કરી હતી કે, દુષ્કર્મની ઘટના સમયે તે સગીર હતો. જેથી ફાંસીની સજાથી મુક્તિ માટે અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેની અરજીને નામંજૂર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે માન્યું કે, ઘટના સમયે પવન સગીર હતો. પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરીને ફાંસીનો રસ્તો નિશ્ચિત થઈ ગયો છે. 1 ફેબ્રુઆરી સવારે 6 કલાકે ચારેય આરોપીને ફાંસી પર લટકાવવાનું નક્કી છે.
આ પણ વાંચોઃ ભાજપના અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડા સંભાળશે પાર્ટીની કમાન, જાણો કોણ છે ભાજપના નવા ‘નાથ’
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો