નિર્ભયા કેસ: ફાંસી ટાળવા માટે ગુનેગાર વિનયના વકીલનો નવો પેંતરો, ચૂંટણી આયોગમાં દાખલ કરી અરજી

નિર્ભયા કેસના 4 ગુનેગારોને ફાંસી પર લટકાવવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે પણ તે સજાથી બચવા માટે તમામ રસ્તાઓ અજમાવી રહ્યા છે. ત્યારે હવે દોષી વિનય શર્માના વકીલે ચૂંટણી પંચમાં અરજી દાખલ કરી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે […]

નિર્ભયા કેસ: ફાંસી ટાળવા માટે ગુનેગાર વિનયના વકીલનો નવો પેંતરો, ચૂંટણી આયોગમાં દાખલ કરી અરજી
Follow Us:
| Updated on: Feb 20, 2020 | 9:59 AM

નિર્ભયા કેસના 4 ગુનેગારોને ફાંસી પર લટકાવવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે પણ તે સજાથી બચવા માટે તમામ રસ્તાઓ અજમાવી રહ્યા છે. ત્યારે હવે દોષી વિનય શર્માના વકીલે ચૂંટણી પંચમાં અરજી દાખલ કરી છે.

Supreme court dismisses curative pleas of 2 Nirbhaya case convicts against death penalty nirbhayakand na doshio ne SC taraf thi moto jatko SC e doshio ni curative pleas aarji fagavi

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

વિનય શર્માના વકીલે અરજીમાં કહ્યું છે કે જ્યારે દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને 29 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિની પાસે દોષીની અરજી રદ કરવાની ભલામણ કરી તો તે મંત્રી કે ધારાસભ્ય પદ પર નહતા. વકીલે કહ્યું કે સત્યેન્દ્ર જૈને 30 જાન્યુઆરીએ વોટસએપ દ્વારા પોતાના હસ્તાક્ષર મોકલ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અરજીમાં વકીલે દાવો કર્યો છે કે દિલ્હીમાં તે દરમિયાન ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા ચાલી રહી હતી. ત્યારે દયા અરજી રદ કરવી ગેરકાયદેસર છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે ચૂંટણી પંચ ધ્યાન આપી મામલા પર કાર્યવાહી કરે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વિનય શર્માએ ફાંસીની સજાથી બચવા માટે જેલની દિવાલ સાથે માથું ભટકાવ્યું. જેનાથી તેના માથા પર સામાન્ય ઈજા થઈ છે. આ પહેલા વિનય તિહાડ જેલમાં ભૂખ હડતાળ પર ગયો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિનયને ગંભીર માનસિક બીમારીઓ છે. તેને પોતાને ઈજા પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે. તેના માથા અને જમણા હાથમાં ઈજાઓ થઈ છે. વિનયની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમને ઉચ્ચ સ્તરની સારવાર આપવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ, પોતાના મત વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર સામે ઉઠાવ્યા સવાલો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">