રાજકોટમાં લાગ શકે છે રાત્રી કરફ્યુ, સરકારના દિશા સુચન મુજબ કરાશે કામગીરી
રાજકોટમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજકોટ શહેરમાં રાત્રી કરફ્યુ લાગી શકે છે. આજે રાજકોટમાં મેયર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. અધિકારીઓ સાથેની સમક્ષા બેઠક બાદ, મેયરે કહ્યુ હતુ કે, હાલ દિવસના કરફ્યુ બાબતે કોઈ વિચારણા નથી, પરંતુ જો સરકાર નિર્દેશ આપશે તો રાત્રી કરફ્યુ લાગુ કરીશુ. રાજકોટમાં પ્રવેશદ્રાર અને ટોલબુથ ઉપર કોરોનાની […]
રાજકોટમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજકોટ શહેરમાં રાત્રી કરફ્યુ લાગી શકે છે. આજે રાજકોટમાં મેયર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. અધિકારીઓ સાથેની સમક્ષા બેઠક બાદ, મેયરે કહ્યુ હતુ કે, હાલ દિવસના કરફ્યુ બાબતે કોઈ વિચારણા નથી, પરંતુ જો સરકાર નિર્દેશ આપશે તો રાત્રી કરફ્યુ લાગુ કરીશુ. રાજકોટમાં પ્રવેશદ્રાર અને ટોલબુથ ઉપર કોરોનાની ચકાસણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચા અને પાનના ગલ્લે લોકોની ભીડભાડ ના થાય તે માટે પેટ્રોલિગ વધારવા માટે સુચના આપી દેવાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો