રાજકોટમાં લાગ શકે છે રાત્રી કરફ્યુ, સરકારના દિશા સુચન મુજબ કરાશે કામગીરી

રાજકોટમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજકોટ શહેરમાં રાત્રી કરફ્યુ લાગી શકે છે. આજે રાજકોટમાં મેયર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.  અધિકારીઓ સાથેની સમક્ષા બેઠક બાદ, મેયરે કહ્યુ હતુ કે, હાલ દિવસના કરફ્યુ બાબતે કોઈ વિચારણા નથી, પરંતુ જો સરકાર નિર્દેશ આપશે તો રાત્રી કરફ્યુ લાગુ કરીશુ.  રાજકોટમાં પ્રવેશદ્રાર અને ટોલબુથ ઉપર કોરોનાની […]

રાજકોટમાં લાગ શકે છે રાત્રી કરફ્યુ, સરકારના દિશા સુચન મુજબ કરાશે કામગીરી
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 16, 2021 | 10:05 AM

રાજકોટમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજકોટ શહેરમાં રાત્રી કરફ્યુ લાગી શકે છે. આજે રાજકોટમાં મેયર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.  અધિકારીઓ સાથેની સમક્ષા બેઠક બાદ, મેયરે કહ્યુ હતુ કે, હાલ દિવસના કરફ્યુ બાબતે કોઈ વિચારણા નથી, પરંતુ જો સરકાર નિર્દેશ આપશે તો રાત્રી કરફ્યુ લાગુ કરીશુ.  રાજકોટમાં પ્રવેશદ્રાર અને ટોલબુથ ઉપર કોરોનાની ચકાસણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચા અને પાનના ગલ્લે લોકોની ભીડભાડ ના થાય તે માટે પેટ્રોલિગ વધારવા માટે સુચના આપી દેવાઈ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">