મહેસાણામાં પરિણીતાનો આપઘાત! બે માસ પહેલા જ થયા હતા લગ્ન, આપઘાતનું કારણ અકબંધ

મહેસાણાની એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે. ઘટના દ્વારકાપુરી ફ્લેટ પાસે આવેલી જય સત્યનારાયણ સોસાયટીની છે. અહીં રહેતી ચંદ્રિકા પંચાલ નામની પરિણીતાએ જીવન ટૂંકાવી દીધુ છે. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી બહાર નથી આવ્યું, પરંતુ હજુ બે માસ પહેલા જ 33 વર્ષની આ યુવતીના લગ્ન થયા હતા. આપઘાત કરી લેતા સમગ્ર […]

મહેસાણામાં પરિણીતાનો આપઘાત! બે માસ પહેલા જ થયા હતા લગ્ન, આપઘાતનું કારણ અકબંધ
Follow Us:
| Updated on: Jan 15, 2020 | 1:33 PM

મહેસાણાની એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે. ઘટના દ્વારકાપુરી ફ્લેટ પાસે આવેલી જય સત્યનારાયણ સોસાયટીની છે. અહીં રહેતી ચંદ્રિકા પંચાલ નામની પરિણીતાએ જીવન ટૂંકાવી દીધુ છે. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી બહાર નથી આવ્યું, પરંતુ હજુ બે માસ પહેલા જ 33 વર્ષની આ યુવતીના લગ્ન થયા હતા. આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ધરતીપુત્રોની વધી ચિંતા! કઇ દિશાથી થશે આક્રમણ? ફરી તીડનું ઘેરાતું સંકટ, જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">