Maharashtra Corona Guidelines: લગ્ન, અંતિમ યાત્રા, હોટલ, મલ્ટીપ્લેક્સ અને રાજકીય કાર્યક્રમો માટે લેવાયો મોટા નિર્ણય

Maharashtra corona Latest Updates: કોરોનાના વધતા કેસ જોઇને મહારાષ્ટ્ર સરકારે મોટા નિર્ણયો લીધા છે. જેમાં લગ્નમાં ભેગા થવા પર પણ અમુક સંખ્યા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લવાયો છે.

Maharashtra Corona Guidelines: લગ્ન, અંતિમ યાત્રા, હોટલ, મલ્ટીપ્લેક્સ અને રાજકીય કાર્યક્રમો માટે લેવાયો મોટા નિર્ણય
Maharashtra Corona Guidelines
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 16, 2021 | 10:19 AM

વધતા કોરોના કેસોએ ફરી એકવાર સમગ્ર દેશને ડરાવવાનું શરૂ કર્યું છે. ચેપગ્રસ્ત દર્દીઓના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં, જ્યાં નાગપુરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યાં પુણે અને અમરાવતીમાં નાઇટ કર્ફ્યુનો સમયગાળો વધારવામાં આવ્યો છે. આ દરમિયાન સોમવારે મહારાષ્ટ્ર સરકારે કોરોના નિવારણ માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમાં જણાવાયું છે કે તમામ મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરેન્ટ અને હોટલ ફક્ત 50 ટકાની ક્ષમતા સાથે ખોલવામાં આવશે. આ ઉપરાંત લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતરને અનુસરવા તમામ મોલમાં વધુ સ્ટાફ તૈનાત કરવો પડશે.

તમામ જાહેર કાર્યો પર પ્રતિબંધ

નવા દિશાનિર્દેશોમાં મહારાષ્ટ્ર સરકારે કન્ટેન્ટ ઝોનમાં લાદવામાં આવેલા તમામ પ્રતિબંધોને 31 માર્ચ સુધી વધારી દીધા છે. તમામ રેસ્ટોરાં, હોટલ અને સિનેમા હોલમાં માસ્ક પહેરવા, તાપમાન ચેક કરવા અને હાથ સેનેટાઈઝ કરવા ફરજિયાત કરવામાં આવ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

લગ્નમાં માત્ર 50 મહેમાન

આ સિવાય લગ્ન સમારોહમાં અતિથિઓની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. લગ્નમાં 50 થી વધુ અતિથિઓ શામેલ ન થઇ શકે.

અંતિમયાત્રામાં 20 લોકો

બધી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક વિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. માર્ગદર્શિકા મુજબ, 20 થી વધુ લોકોને અંતિમ યાત્રામાં ભાગ લેવા દેવામાં આવશે નહીં.

લોકડાઉનની સંભાવના નહીવત

આ વચ્ચે રાજેશ ટોપેએ કહ્યું કે કોરોના વધી રહ્યો છે પરંતુ ફરી લોકડાઉન લાવવું એ ઉપાય નહીં. પરંતુ નિયમો કડક કરવામાં આવે. તેમણે જણાવ્યું કે કેસ ઘણા વધ્યા છે પરંતુ મૃત્યુ આંક ઓછો છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">