PM મોદી દ્વારા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જાહેરાત બાદ…Twitter પર #NoSir થઈ રહ્યું છે Trends
સોશિયલ મીડિયાથી દૂર રહેવા વિચાર કરી રહ્યા છે પીએમ મોદી. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે તેઓ ફેસબુક, ટ્વિટર છોડવા પર વિચાર કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ છોડવા પણ પીએમ વિચાર કરી રહ્યા છે. ફેસબુક પર પીએમ મોદીના 4 કરોડથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ટ્વિટર પર મોદીના 5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. પીએમ […]
સોશિયલ મીડિયાથી દૂર રહેવા વિચાર કરી રહ્યા છે પીએમ મોદી. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે તેઓ ફેસબુક, ટ્વિટર છોડવા પર વિચાર કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ છોડવા પણ પીએમ વિચાર કરી રહ્યા છે. ફેસબુક પર પીએમ મોદીના 4 કરોડથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ટ્વિટર પર મોદીના 5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. પીએમ મોદી 2009માં ટ્વિટર પર જોડાયા હતા. અને હવે તેમણે સોશિયલ મીડિયા છોડવાનો વિચાર વ્યક્ત કરતા તેમના ફોલોઅર્સ અને ફેન્સ નારાજ થયા છે. હાલ ટ્વિટર પર #NOSIR અને #MODIJI નામથી ટ્રેન્ડ પણ શરૂ થઇ ગયો છે.
આ પણ વાંચોઃ PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની કરી વાત, જાણો શું લખ્યું Tweet કરીને?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો