PM મોદી દ્વારા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જાહેરાત બાદ…Twitter પર #NoSir થઈ રહ્યું છે Trends

સોશિયલ મીડિયાથી દૂર રહેવા વિચાર કરી રહ્યા છે પીએમ મોદી. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે તેઓ ફેસબુક, ટ્વિટર છોડવા પર વિચાર કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ છોડવા પણ પીએમ વિચાર કરી રહ્યા છે. ફેસબુક પર પીએમ મોદીના 4 કરોડથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ટ્વિટર પર મોદીના 5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. પીએમ […]

PM મોદી દ્વારા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જાહેરાત બાદ...Twitter પર #NoSir થઈ રહ્યું છે Trends
Follow Us:
| Updated on: Mar 03, 2020 | 3:19 AM

સોશિયલ મીડિયાથી દૂર રહેવા વિચાર કરી રહ્યા છે પીએમ મોદી. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે તેઓ ફેસબુક, ટ્વિટર છોડવા પર વિચાર કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ છોડવા પણ પીએમ વિચાર કરી રહ્યા છે. ફેસબુક પર પીએમ મોદીના 4 કરોડથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ટ્વિટર પર મોદીના 5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. પીએમ મોદી 2009માં ટ્વિટર પર જોડાયા હતા. અને હવે તેમણે સોશિયલ મીડિયા છોડવાનો વિચાર વ્યક્ત કરતા તેમના ફોલોઅર્સ અને ફેન્સ નારાજ થયા છે. હાલ ટ્વિટર પર #NOSIR અને #MODIJI નામથી ટ્રેન્ડ પણ શરૂ થઇ ગયો છે.

આ પણ વાંચોઃ PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની કરી વાત, જાણો શું લખ્યું Tweet કરીને?

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">