શું તમે જાણો છો દશેરાની ઉજવણી પાછળનું સાચું કારણ? શું છે આ દિવસે શસ્ત્રપૂજા પાછળની કહાણી?
સત્યનું અસત્ય પર વિજય થયો છે તેની યાદમાં દશેરાની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ બાદ દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... […]
સત્યનું અસત્ય પર વિજય થયો છે તેની યાદમાં દશેરાની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ બાદ દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો : અમદાવાદઃ B.J. Medical Collegeની પીજી હોસ્ટેલના ધાબા પરથી મળી દારૂની બોટલ, જુઓ VIDEO
દશેરાના દિવસે ભગવાન શ્રીરામ અને નીલકંઠના દર્શન કરવા તે શુભ માનવામાં આવે છે. નીલકંઠ ભગવાન શીવનું પ્રતિક છે અને તેમના દર્શનથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. દશેરાના દિવસે ગંગામાં સ્નાન કરવાનો પણ અનેરો મહિમા છે. દશેરાના દિવસે લોકો ગંગા અને અન્ય ઘણી નદીઓમાં સ્નાન કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પૌરાણિક કથાની વાત કરીએ તો ભગવાન શ્રીરામે લંકા જઈને રાવણનો વધ કર્યો હતો. આ ખુશીમાં જ દશેરાનો તહેવારો મનાવવામાં આવે છે. દશેરાની કથા પાંડવો સાથે પણ જોડાયેલી છે અને તેાના લીધે શસ્ત્રપૂજા પણ કરવામાં આવે છે. ભારતના ઘણાં રાજ્યોમાં આતિશબાજી સાથે રાવણના પૂતળાનું દહન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]