નવા કૃષિ કાયદા મુદ્દે ખેડૂતો સરકાર સામે ઝુકવા તૈયાર નહીં, 8 ડિસેમ્બરે ખેડૂતોનું ભારત બંધનું એલાન
નવા કૃષિ કાયદા મુદ્દે સરકાર સાથે આરપારની લડાઇ લડી રહેલા ખેડુતો પોતાની માંગ અંગે કોઇ પણ પ્રકારે ઝુકવા માટે તૈયાર નથી. ખેડૂતોએ સરકાર પર પોતાની માંગ માની લેવા માટે દબાણ ઉભું કરવા માટે ભારત બંધનું હથિયાર ઉગામ્યું છે. 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક સમયથી દિલ્લી બોર્ડર નજીક […]
નવા કૃષિ કાયદા મુદ્દે સરકાર સાથે આરપારની લડાઇ લડી રહેલા ખેડુતો પોતાની માંગ અંગે કોઇ પણ પ્રકારે ઝુકવા માટે તૈયાર નથી. ખેડૂતોએ સરકાર પર પોતાની માંગ માની લેવા માટે દબાણ ઉભું કરવા માટે ભારત બંધનું હથિયાર ઉગામ્યું છે. 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક સમયથી દિલ્લી બોર્ડર નજીક પંજાબ અને હરિયાણાના ખેડૂતો નવા કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો