વડોદરાઃ લોકડાઉન વચ્ચે હરિદ્વારમાં ફસાયા યાત્રાળુઓ, હરિદ્વારથી પ્રશાસન મદદ કરે તે માટે સરકારને અપીલ

દેશભરમાં લોકડાઉન છે ત્યારે અનેક લોકો બહાર ફસાયા છે. વડોદરાના છાણી ગામના 22થી વધારે લોકો હરિદ્વારમાં ફસાયા છે. યાત્રાળુઓ 26 તારીખે વતન પરત ફરવાના હતા. તેની વચ્ચે લોકડાઉન થતા હાલ તમામ લોકો ગુજરાત ભવનમાં રોકાયા છે. જેમાં 15થી વધારે સિનિયર સિટિઝન છે તેના માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ દવાને લઇને મુખ્યપ્રધાન અને સાસંદને મદદ કરવા […]

વડોદરાઃ લોકડાઉન વચ્ચે હરિદ્વારમાં ફસાયા યાત્રાળુઓ, હરિદ્વારથી પ્રશાસન મદદ કરે તે માટે સરકારને અપીલ
Follow Us:
| Updated on: Mar 26, 2020 | 11:51 AM

દેશભરમાં લોકડાઉન છે ત્યારે અનેક લોકો બહાર ફસાયા છે. વડોદરાના છાણી ગામના 22થી વધારે લોકો હરિદ્વારમાં ફસાયા છે. યાત્રાળુઓ 26 તારીખે વતન પરત ફરવાના હતા. તેની વચ્ચે લોકડાઉન થતા હાલ તમામ લોકો ગુજરાત ભવનમાં રોકાયા છે. જેમાં 15થી વધારે સિનિયર સિટિઝન છે તેના માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ દવાને લઇને મુખ્યપ્રધાન અને સાસંદને મદદ કરવા અપીલ કરાઈ છે. સાથે જ હરિદ્વારથી પ્રશાસન મદદ કરે તે માટે અપીલ કરી છે.

આ પણ વાંચો: કોરોનાથી રાજ્યમાં વધુ એક મોત સાથે મોતનો આંકડો 3 થયો, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 43 થઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">