મોદી સરકારના તમામ 57 મંત્રીઓના રિપોર્ટ કાર્ડ તૈયાર, કેબિનેટના વિસ્તરણમાં આ મંત્રીઓની થઈ શકે છે ફેરબદલી

મોદી સરકારે પોતાના તમામ 56 મંત્રીઓના રિપોર્ટ કાર્ડ તૈયાર કરી લીધા છે. શનિવારે 10 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં તમામ 27 કેબિનેટ મંત્રી સહિત 56 મંત્રીઓને કામકાજની કસોટી કરવામાં આવી હતી. મંત્રીઓના કામકાજનું મૂલ્યાંકન કરવા વિભાગોને 8 ક્લસ્ટરમાં વિભાજીત કરાયા હતા. કેટલાક મંત્રીઓ સિવાય તમામ વિભાગના સેક્રેટરીઓએ પોતાના વિભાગની જાણકારી આપી હતી. સૂત્રોની માહિતી પ્રમાણે […]

મોદી સરકારના તમામ 57 મંત્રીઓના રિપોર્ટ કાર્ડ તૈયાર, કેબિનેટના વિસ્તરણમાં આ મંત્રીઓની થઈ શકે છે ફેરબદલી
Follow Us:
| Updated on: Dec 22, 2019 | 6:24 PM

મોદી સરકારે પોતાના તમામ 56 મંત્રીઓના રિપોર્ટ કાર્ડ તૈયાર કરી લીધા છે. શનિવારે 10 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં તમામ 27 કેબિનેટ મંત્રી સહિત 56 મંત્રીઓને કામકાજની કસોટી કરવામાં આવી હતી. મંત્રીઓના કામકાજનું મૂલ્યાંકન કરવા વિભાગોને 8 ક્લસ્ટરમાં વિભાજીત કરાયા હતા. કેટલાક મંત્રીઓ સિવાય તમામ વિભાગના સેક્રેટરીઓએ પોતાના વિભાગની જાણકારી આપી હતી. સૂત્રોની માહિતી પ્રમાણે નાણા પ્રધાન, પરિવહન વિભાગ અને રેલ વિભાગને છોડીને તમામ વિભાગ તરફથી અધિકારીઓેએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

Image result for pm modi new cabinet

આ પણ વાંચોઃ મહાનાયક અમિતાભ બચ્ચન આ કારણે નેશનલ એવોર્ડ સમારોહમાં હાજર રહેશે નહીં

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

કૃષિ, ગ્રાહક મામલા, શહેરી, ગ્રામીણ વિકાસ વિભાગ, પશુપાલન અને મત્સય વિભાગને એક ક્લસ્ટરમાં રખાયા હતા. જ્યાં PM મોદીએ ગ્રાહક વિભાગના કામકાજ સામે નારાજગી વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે, ડુંગળીની કિંમતમાં વધારાના કારણે સરકારની કામગીરી પર ખૂબ સવાલ થયા છે. અને પાસવાન આગામી ફેરફારમાં મંત્રીમંડળમાંથી બહાર થઈ જશે. જેની જગ્યાએ તેમનો પુત્ર ચિરાગ પાસવાન લેશે. રામવિલાસ પાસવાને પોતાના સ્વાસ્થયને લઈ અમિત શાહ અને PM મોદી સમક્ષ પોતાના પુત્રને મંત્રી બનાવવાની અરજી કરી હતી.

Related image

એવી રીતે કૌશલ વિકાસ મંત્રી મહેન્દ્ર પાંડેના કામકાજથી મોદીજી ખુશ નથી. બેઠકમાં આ વાત પર નારાજગી દર્શાવી હતી કે, સ્કિલ ઈન્ડિયાનું અભિયાન ધીમું થઈ ગયું છે. નાણા વિભાગ પછી સૌથી વધુ માનવ સંસાધન વિભાગને સવાલના જવાબ પૂછ્યા હતા. અંદાજા પ્રમાણે રમેશ પોખરિયાલને બીજો વિભાગ આપી શકે છે. અને હરદીપ પુરીની પણ મંત્રીમંડળમાંથી છુટ્ટી થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, 14 જાન્યુઆરી પછી મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે. જેમાં જેડીયુમાંથી 2 કેબિનેટ મંત્રી, ADMKથી એક મંત્રી જોડાઈ શકે છે. TRS અને અન્ય નાની પાર્ટી સાથે ભાજપ હાઈકમાન વાત કરી રહી છે. અકાલી દળમાંથી હરસિમરતની જગ્યાએ સુખબીર સિંહ બાદલને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હાલમાં મોદી સરકારમાં 57 મંત્રી છે. નિયમ મુજબ 81 મંત્રી હોઈ શકે છે. મોદી સરકાર મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સની નીતિ પર કામ કરે છે. પરંતુ ગત સરકારમાં 70 મંત્રી હતા. ત્યારે શક્યતા છે કે, એક ડઝન મંત્રી વધુ બનાવી શકે છે. હાલમાં 5થી વધુ મંત્રી પાસે ત્રણથી વધુ વિભાગ છે. અને તેમનું ભારણ પણ ઓછું થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">