રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, મહત્તમ જળસપાટીથી માત્ર 69 સેન્ટીમીટર જ દૂર, 1200 મેગાવોટ વીજ ક્ષમતાના 6 પાવર યુનિટ ચાલુ
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં છે. સરદાર સરોવર ડેમ તેની મહત્તમ જળસપાટીથી માત્ર 69 સેન્ટી મીટર જ દૂર છે. સરદાર સરોવર ડેમમાં હાલ 5935 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરવાસમાંથી હાલમાં 55 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 1200 મેગાવોટ વીજ ક્ષમતાના 6 પાવર યુનિટ ચાલુ હોવાથી નર્મદા […]
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં છે. સરદાર સરોવર ડેમ તેની મહત્તમ જળસપાટીથી માત્ર 69 સેન્ટી મીટર જ દૂર છે. સરદાર સરોવર ડેમમાં હાલ 5935 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરવાસમાંથી હાલમાં 55 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 1200 મેગાવોટ વીજ ક્ષમતાના 6 પાવર યુનિટ ચાલુ હોવાથી નર્મદા નદીમાં 45 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે મુખ્ય કેનાલમાંથી 13 હજાર 500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો