દિવાળીમાં ભારતીય વસ્તુ ખરીદવા, સૈન્ય જવાનોના માનમાં એક દિવો પ્રગટાવવા નરેન્દ્ર મોદીની અપિલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મનકી બાત કાર્યક્રમમાં દેશની જનતાને અપિલ કરી કે, આ વર્ષે દિવાળીમાં જે કોઈ ખરીદી કરો તેમાં ભારતમાં બનેલી ચીજવસ્તુને અગ્રતા આપવી. તો દેશના વીર સૈન્ય જવાનોના માનમાં પણ એક દિવો પ્રગટાવવા કહ્યું, સાથોસાથ ખાદીની ખરીદી કરીને ગ્રામ્ય રોજગારીને ઉત્તેજન આપવા પણ અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મન કી બાતના 70માં કાર્યક્રમ અંતર્ગત […]

દિવાળીમાં ભારતીય વસ્તુ ખરીદવા, સૈન્ય જવાનોના માનમાં એક દિવો પ્રગટાવવા નરેન્દ્ર મોદીની અપિલ
Follow Us:
| Updated on: Oct 25, 2020 | 1:26 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મનકી બાત કાર્યક્રમમાં દેશની જનતાને અપિલ કરી કે, આ વર્ષે દિવાળીમાં જે કોઈ ખરીદી કરો તેમાં ભારતમાં બનેલી ચીજવસ્તુને અગ્રતા આપવી. તો દેશના વીર સૈન્ય જવાનોના માનમાં પણ એક દિવો પ્રગટાવવા કહ્યું, સાથોસાથ ખાદીની ખરીદી કરીને ગ્રામ્ય રોજગારીને ઉત્તેજન આપવા પણ અપીલ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મન કી બાતના 70માં કાર્યક્રમ અંતર્ગત દેશની જનતાને સંબોધન કર્યું હતું. વિજયા દશમીની શુભેચ્છા પાઠવતા મોદીએ અપિલ કરતા કહ્યું કે દેશના વીર સૈન્ય જવાનો માટે એક દિવો પ્રગટાવવો. દિવાળીના તહેવારમાં જે કોઈ ખરીદી કરવામાં આવે તેમાં ભારતીય ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવે તે જરૂરી છે. ખાદીની પણ ખરીદી કરવા મોદીએ આહવાન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાતના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે. કાશ્મિરના પુલવામાં વિકસેલા પેન્સીલ ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચોઃપાટણના પૂર્વ સાસંદ, ગુજરાતી ફિલ્મ સંગીતકાર મહેશ કનોડીયાનું લાંબી બિમારીથી નિધન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">