રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું આપશે PM મોદી, તો બીજી વખત શપથવિધિ પહેલા આ શુભકાર્ય માટે ગુજરાત આવશે

ભાજપની પ્રચંડ જીત બાદ ફરી એક વખત નરેન્દ્ર મોદી સત્તાની ખુરશી પર આસીન થશે. ત્યારે તમામ લોકોની નજર શપથ ગ્રહણ પર રહેલી છે. માહિતી મુજબ 30 મેના રોજ શપથ કાર્યક્રમ યોજાઈ શકે છે. પરંતુ આ પહેલા નરેન્દ્ર મોદી પોતાની માતાના આશીર્વાદ લેવા ગુજરાત આવશે. ગુજરાતમાં પણ ભાજપે તમામ 26 બેઠક પર પોતાનો ઝંડો લહેરાવ્યો છે. […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું આપશે PM મોદી, તો બીજી વખત શપથવિધિ પહેલા આ શુભકાર્ય માટે ગુજરાત આવશે
Follow Us:
| Updated on: May 24, 2019 | 12:49 PM

ભાજપની પ્રચંડ જીત બાદ ફરી એક વખત નરેન્દ્ર મોદી સત્તાની ખુરશી પર આસીન થશે. ત્યારે તમામ લોકોની નજર શપથ ગ્રહણ પર રહેલી છે. માહિતી મુજબ 30 મેના રોજ શપથ કાર્યક્રમ યોજાઈ શકે છે. પરંતુ આ પહેલા નરેન્દ્ર મોદી પોતાની માતાના આશીર્વાદ લેવા ગુજરાત આવશે. ગુજરાતમાં પણ ભાજપે તમામ 26 બેઠક પર પોતાનો ઝંડો લહેરાવ્યો છે. જેને લઈને પોતાના માતાના આશીર્વાદની સાથે નરેન્દ્ર મોદી લોકો વચ્ચે પણ અભિવાદન કરશે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ સિવાય મોદીજી જે બેઠક વારાણસી પરથી જીત્યા છે ત્યાં પણ મતદાતાઓનું અભિવાદન કરવા જશે. સાથે લોકો વચ્ચે સંબોધન દ્વારા લોકોનો આભાર માનશે. મહત્વનું છે કે નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણીમાં જીત મેળવે છે અને પોતાના જન્મદિવસે પોતાની માતાના આશીર્વાદ લેવા પહોંચે છે. 2014માં પણ વડાપ્રધાન બન્યા ત્યાર પછી હીરા બાના આર્શીર્વાદ લેવા માટે ગુજરાત આવ્યા હતા.  શપથવિધિના કાર્યક્રમની તારીખોને લઈને પણ કેટલીક અટકળો ચાલી રહી છે. જોવામાં આવે તો 2014માં 26 મેના રોજ શપથવિધિ યોજાઈ હતી. તો 2019માં 30મેના દિવસે આ કાર્યક્રમ થવાની સંભાવના છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને સાથે પોતાનું રાજીનામું પણ આપશે. જે બાદ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તો બીજી તરફ રાષ્ટ્રપતિ દ્વારા હાલના કેન્દ્રીય પ્રધાનોને ડીનર માટે પણ બોલવવામાં આવશે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">