રાફેલ વિમાનના વિવાદના લીધે એક ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જાણો કેમ?

કોંગ્રેસ કહી રહી છે કે રાફેલ સોદામાં ભાજપની સરકારે ભ્રષ્ટ્રાચાર આર્ચયો છે જ્યારે ભાજપ કહી રહી છે આ સોદો સસ્તો થયો અને તેનાથી દેશને લાભ થયો છે. આ બંને પક્ષની દલીલો વચ્ચે એક ગામના લોકો પરેશાન થઈ ગયા છે. ભારતમાં રાફેલ વિમાનના સોદાને લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે છત્તીસગઢમાં એક ગામ આવેલું […]

રાફેલ વિમાનના વિવાદના લીધે એક ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જાણો કેમ?
Follow Us:
| Updated on: Apr 20, 2019 | 3:56 PM

કોંગ્રેસ કહી રહી છે કે રાફેલ સોદામાં ભાજપની સરકારે ભ્રષ્ટ્રાચાર આર્ચયો છે જ્યારે ભાજપ કહી રહી છે આ સોદો સસ્તો થયો અને તેનાથી દેશને લાભ થયો છે. આ બંને પક્ષની દલીલો વચ્ચે એક ગામના લોકો પરેશાન થઈ ગયા છે.

ભારતમાં રાફેલ વિમાનના સોદાને લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે છત્તીસગઢમાં એક ગામ આવેલું છે તેનું નામ પણ રાફેલ જ છે અને ભાજપ-કોંગ્રેસના વિવાદમાં આ ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારને ઝટકો, મંત્રાલયમાંથી ચોરાયેલાં દસ્તાવેજોના આધારે રાફેલ વિવાદની રિવ્યુ પીટીશન સુપ્રીમ કોર્ટે સ્વીકારી

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

રાફેલ વિવાદને લઈને આ ગામના લોકોને આજુબાજુના ગામના લોકો પણ ચિડવે છે અને તેના લીધે ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગામના લોકોને બહારના લોકો આ રાફેલ વિમાનને કે સોદાને લઈને પણ પ્રશ્નો પૂછ્યા કરે છે. હકીકત એવી છે કે રાફેલ મુદ્દો પછી આવ્યો આ ગામ પહેલાથી જ છે. રાફેલ મુદ્દા સાથે જોડીને સવાલોના જવાબો આપીને આ ગ્રામજનો કંટાળી ગયા છે.

વિવાદની વચ્ચે ગામના લોકોમાં એક વાતની ખૂશી પણ છે

ગ્રામજનોમાંથી ઘણા લોકો રાફેલ વિવાદને લઈને ભલે તેમના ગામનું નામ ચર્ચાઈ રહ્યું હોય અને લોકો તેની મજાક પણ ઉડાવતા હોય પણ આ ચર્ચાને લીધે જે ગામને કોઈ ઓળખતું નહોતું ત્યાં હવે મીડિયાની ટીમો આવવા લાગી છે અને ગામ ધીમે-ધીમે પ્રખ્યાત બનવા લાગ્યું છે. આથી જ ઘણાં ગ્રામજનો કહી રહ્યાં છે કે અમારા ગામને આ ભાજપ-કોંગ્રેસના રાફેલ વિમાન વિવાદના લીધે એક આગવી ઓળખ મળી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">