મુંબઇમાં એનસીબીની ટીમ પર ડ્રગ્સ પેડલર્સનો હુમલો, 3 હુમલાખોરોની ધરપકડ
મુંબઇમાં એનસીબી ટીમ પર ડ્રગના પેડલર્સ દ્વારા હુમલાની ઘટના બની છે. એનસીબીની ટીમે આ કેસમાં ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી છે. આ હુમલામાં એનસીબી અધિકારી સમીર વાનખેડે ઈજાગ્રસ્ત થયા હતા. સમીર વાનખેડે મુંબઈ એનસીબીના જોઇન્ટ ડાયરેકટર છે. આ હુમલામાં અન્ય બે અધિકારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. ડ્રગ પેડલરોના પરિસર પર દરોડા દરમિયાન આ હુમલો કરાયો હતો. […]
મુંબઇમાં એનસીબી ટીમ પર ડ્રગના પેડલર્સ દ્વારા હુમલાની ઘટના બની છે. એનસીબીની ટીમે આ કેસમાં ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી છે. આ હુમલામાં એનસીબી અધિકારી સમીર વાનખેડે ઈજાગ્રસ્ત થયા હતા. સમીર વાનખેડે મુંબઈ એનસીબીના જોઇન્ટ ડાયરેકટર છે. આ હુમલામાં અન્ય બે અધિકારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. ડ્રગ પેડલરોના પરિસર પર દરોડા દરમિયાન આ હુમલો કરાયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો