મુંબઈમાં 90% દુકાનો ખુલી હોવા છતા વ્યવસાયમાં 30-40% ઘટાડો, જાણો શું છે કારણ

નવા કૃષિ કાયદાના વિરોધમાં બોલાવેલા બંધને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો. મુંબઈમાં દાદર વિસ્તાર સવારથી જ તમામ દુકાનો બંધ હતી પણ બપોર પછી આ દુકાનો ખોલી દેવામાં આવી. મુંબઈમાં ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલફેયર એસોસિએશનના અધ્યક્ષ વિરેન શાહે જણાવ્યુ કે તેઓ ખેડૂતોનું સમર્થન કરે છે પણ બંધનું નહીં. આજના બંધ પર ટીવી9 સાથેની […]

મુંબઈમાં 90% દુકાનો ખુલી હોવા છતા વ્યવસાયમાં 30-40% ઘટાડો, જાણો શું છે કારણ
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Dec 08, 2020 | 11:29 PM

નવા કૃષિ કાયદાના વિરોધમાં બોલાવેલા બંધને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો. મુંબઈમાં દાદર વિસ્તાર સવારથી જ તમામ દુકાનો બંધ હતી પણ બપોર પછી આ દુકાનો ખોલી દેવામાં આવી. મુંબઈમાં ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલફેયર એસોસિએશનના અધ્યક્ષ વિરેન શાહે જણાવ્યુ કે તેઓ ખેડૂતોનું સમર્થન કરે છે પણ બંધનું નહીં. આજના બંધ પર ટીવી9 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે મુંબઈની 90% દુકાનો ખુલી હતી.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આખો દિવસ એકંદરે દુકાનો ખોલવામાં આવી હતી. શહેરમાં કોઈ અરાજકતા કે કોઈ હંગામો નથી થયો. અમુક વિસ્તારોમાં વેપારીઓ સ્થાનિક કોર્પોરેટરની વિનંતી બાદ દુકાનો બપોર સુધી બંધ રાખી હતી. મુંબઈના ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિએશનના અધ્યક્ષ વિરેન શાહે કહ્યું કે બંધને કારણે વ્યવસાય 30%થી 40% સુધી ઘટી ગયો હતો, કારણ કે લોકો ઘરે જ હતા અને ખરીદી કરવા  આવ્યા નહતા.

જાણો કયા વિસ્તારમાં શું સ્થિતિ રહી

1. દાદર સી કેલકર માર્ગ અને દાદર ટી.ટી, પરેલ, લાલબાગમાં બપોરે 3 બાદ દુકાનો ખુલી હતી.

2. કાલબાદેવીમાં કેટલીક દુકાન બપોરે 12.30 પછી ખુલી.

3. માટુંગામાં કેટલીક દુકાનો બપોર સુધી બંધ હતી.

4. ચેમ્બુર સ્ટેશનની દુકાન બપોરે 4 વાગ્યે ખુલી.

5. મુલુંડ ઘાટકોપરની દુકાનો બપોર બાદ ખુલી.

6. પુણે અને સોલાપુરના કેટલાક બજારો બંધ હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">