મુંબઇમાં કોરોના સંક્રમણને પગલે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા-કોલેજો
મુંબઇમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુંબઇમાં આ વર્ષે શાળાઓ નહીં ખુલે. 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા અને જુનિયર કોલેજો. મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં 23 નવેમ્બર બાદ શાળાઓ ખુલવાની સંભાવના છે. દેશભરમાં દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેથી હાલના સંજોગોમાં શાળા ખોલવાનો નિર્ણય જોખમી હોવાનું લાગી રહ્યું છે. […]
મુંબઇમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુંબઇમાં આ વર્ષે શાળાઓ નહીં ખુલે. 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા અને જુનિયર કોલેજો. મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં 23 નવેમ્બર બાદ શાળાઓ ખુલવાની સંભાવના છે. દેશભરમાં દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેથી હાલના સંજોગોમાં શાળા ખોલવાનો નિર્ણય જોખમી હોવાનું લાગી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો