મુંબઇમાં કોરોના સંક્રમણને પગલે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા-કોલેજો

મુંબઇમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુંબઇમાં આ વર્ષે શાળાઓ નહીં ખુલે. 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા અને જુનિયર કોલેજો. મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં 23 નવેમ્બર બાદ શાળાઓ ખુલવાની સંભાવના છે. દેશભરમાં દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેથી હાલના સંજોગોમાં શાળા ખોલવાનો નિર્ણય જોખમી હોવાનું લાગી રહ્યું છે. […]

મુંબઇમાં કોરોના સંક્રમણને પગલે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા-કોલેજો
Follow Us:
| Updated on: Nov 20, 2020 | 2:17 PM

મુંબઇમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુંબઇમાં આ વર્ષે શાળાઓ નહીં ખુલે. 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા અને જુનિયર કોલેજો. મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં 23 નવેમ્બર બાદ શાળાઓ ખુલવાની સંભાવના છે. દેશભરમાં દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેથી હાલના સંજોગોમાં શાળા ખોલવાનો નિર્ણય જોખમી હોવાનું લાગી રહ્યું છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">