અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: જાણો નવસારીના ખેડૂતો સરકાર પાસે શું ઈચ્છી રહ્યાં છે?
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે ખેડૂતોની ચિંતા વધી રહી છે. સરકારે આ પ્રોજેક્ટને લઈને જમીન માપણી કરી લીધી છે. ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટના લીધે કપાતમાં જતી હોવાથી રોજગારીનો વિકલ્પ થઈ શકે છે તો બીજી બાજુ કેટલું વળતર જમીનનું સરકાર આપશે તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ નવસારીના ખેડૂતોની માગણી છે કે […]
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે ખેડૂતોની ચિંતા વધી રહી છે. સરકારે આ પ્રોજેક્ટને લઈને જમીન માપણી કરી લીધી છે. ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટના લીધે કપાતમાં જતી હોવાથી રોજગારીનો વિકલ્પ થઈ શકે છે તો બીજી બાજુ કેટલું વળતર જમીનનું સરકાર આપશે તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ નવસારીના ખેડૂતોની માગણી છે કે કેટલું વળતર આપવામાં આવશે તે અંગે સરકાર પહેલાથી સ્પષ્ટતા કરે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો