ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીને શા માટે કહેવાય છે Captain Cool Dhoni, જણાવ્યો જીવનનો મહામંત્ર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને Captain Cool Dhoniના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે, મેચ દરમિયાન કેવી પણ પરિસ્થિતિમાં તે શાંતિ પૂર્વક વર્તન કરે છે. અને બહુ ઓછી વખત ધોની મેદાન પર ગુસ્સે જોવા મળતા હોય છે. ધોની પોતાને આટલા કૂલ કેમ રાખી શકે તેનો રાઝ આજે પોતાના ફેન્સની સામે ખુલાસો કર્યો […]

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીને શા માટે કહેવાય છે Captain Cool Dhoni, જણાવ્યો જીવનનો મહામંત્ર
Follow Us:
| Updated on: Oct 16, 2019 | 5:01 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને Captain Cool Dhoniના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે, મેચ દરમિયાન કેવી પણ પરિસ્થિતિમાં તે શાંતિ પૂર્વક વર્તન કરે છે. અને બહુ ઓછી વખત ધોની મેદાન પર ગુસ્સે જોવા મળતા હોય છે. ધોની પોતાને આટલા કૂલ કેમ રાખી શકે તેનો રાઝ આજે પોતાના ફેન્સની સામે ખુલાસો કર્યો છે. ધોનીએ કહ્યું કે, તે પણ સામાન્ય વ્યક્તિની જેમ જ વિચારે છે. પણ પોતાના નકારાત્મક વિચારો પર કંટ્રોલ કરવાની બાબતમાં તે અન્યથી અલગ છે.

આ પણ વાંચોઃ 10 હજાર કર્મચારીને છૂટા કરવાની વાત કરનારી Parle-G કંપનીએ કર્યો 15.2 ટકાનો નફો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">