વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નર્મદા મુલાકાત પહેલા સતર્કતા, SOU પર તૈનાત તમામ કર્મચારીઓના થશે કોવિડ ટેસ્ટ
31 ઓક્ટોબરે પીએમ મોદી નર્મદા ડેમ સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. જોકે પીએમની મુલાકાત પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરજમાં તૈનાત તમામ કર્મચારીઓના ટેસ્ટિંગ કરાયા છે. CISFના સુરક્ષાકર્મીઓથી માંડીને તમામ કર્મચારીઓના ટેસ્ટ કરાશે. અલગ-અલગ 10 કેન્દ્રો પર મેડિકલ ટીમો દ્વારા ફરજ પર તૈનાત તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આશરે 2800 કરતા […]
31 ઓક્ટોબરે પીએમ મોદી નર્મદા ડેમ સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. જોકે પીએમની મુલાકાત પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરજમાં તૈનાત તમામ કર્મચારીઓના ટેસ્ટિંગ કરાયા છે. CISFના સુરક્ષાકર્મીઓથી માંડીને તમામ કર્મચારીઓના ટેસ્ટ કરાશે. અલગ-અલગ 10 કેન્દ્રો પર મેડિકલ ટીમો દ્વારા ફરજ પર તૈનાત તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આશરે 2800 કરતા વધુ અધિકારીઓ, કર્મચારીઓ તથા સુરક્ષાકર્મીઓના કોરોના ટેસ્ટિંગ કરીને સુરક્ષિત કરાશે. મહત્વપૂર્ણ છે કે પીએમ મોદીની મુલાકાતને લઇને તંત્ર કોઇ કચાસ છોડવા નથી માગતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો