જીવતા સમાધિ લેવાની વાત કરનારા કાંતિલાલ મુછડિયાએ જનતાની માગી માફી, નિર્ણય પરત લીધો

જીવતા સમાધિ લેવાની વાત કરનારા કાંતિલાલ મુછડિયાએ જનતાની માફી માગીને સમાધિ લેવાનો વિચાર પડતો મુક્યો છે. કાંતિલાલ મુછડિયા મોરબીના પીપળિયા ગામમાં જીવતા સમાધિ લેવાના હતા. કાંતિલાલની જાહેરાત બાદ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પીપળિયા ગામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાંતિલાલ સાથે વાતચીત કરી હતી. આ વાર્તાલાપ બાદ કાંતિલાલે જાહેરમાં જનતાની માફી માગી હતી અને સમાધિનો વિચાર […]

જીવતા સમાધિ લેવાની વાત કરનારા કાંતિલાલ મુછડિયાએ જનતાની માગી માફી, નિર્ણય પરત લીધો
Follow Us:
| Updated on: Nov 19, 2019 | 4:11 PM

જીવતા સમાધિ લેવાની વાત કરનારા કાંતિલાલ મુછડિયાએ જનતાની માફી માગીને સમાધિ લેવાનો વિચાર પડતો મુક્યો છે. કાંતિલાલ મુછડિયા મોરબીના પીપળિયા ગામમાં જીવતા સમાધિ લેવાના હતા. કાંતિલાલની જાહેરાત બાદ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પીપળિયા ગામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાંતિલાલ સાથે વાતચીત કરી હતી. આ વાર્તાલાપ બાદ કાંતિલાલે જાહેરમાં જનતાની માફી માગી હતી અને સમાધિનો વિચાર પડતો મુક્યો હતો.

આ પણ વાંચોઃ ભાજપની ગાંધી સંકલ્પ યાત્રામાં અલ્પેશ ઠાકોરની સૂચક ગેરહાજરીથી કોને આપવા માગે છે સંદેશ?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કાંતિલાલે એવો દાવો કર્યો હતો કે તેમના ગુરૂએ સ્વપ્નમાં આવીને તેમના જીવતા સમાધિ લેવાનો ઈનકાર કર્યો હોવાથી. તેઓએ આ નિર્ણય પડતો મૂક્યો હોવાનો ખુલાસો કર્યો હતો. જોકે મુછડિયાનું માનવું છે કે, તેમના ગુરૂ સાથે-સાથે તેમના સમાજે પણ જીવતા સમાધિ લેવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જેને વશ થઈને તેમણે નિર્ણય માંડી વાળ્યો હોવાની કબૂલાત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જોકે આ નિર્ણયની જાહેરાત કરતા પહેલા કાંતિલાલ મુછડિયા પોતાના ગુરૂની સમાધિએ પહોંચ્યા હતા. જ્યાં જામ દુધઇ ગામખાતે આવેલ નવઘણ દાદાની જગ્યાના મહંત નથુરામ બાપુએ પણ તેઓને સમજાવ્યા હતા. અને આ સમજાવટ બાદ તેઓએ સમાધિ લેવાનો નિર્ણય પડતો મૂક્યાની જાહેરાત કરી હતી. જોકે જામ દુધઇના નથુરામ બાપુએ જણાવ્યું હતું કે, હવે જો દાદા કહેશો તો ભવિષ્યમાં કાંતિલાલ મુછડિયા સમાધિ લેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">