VIDEO: ભગવાન સ્વામીનારાયણના નિલકંઠ વર્ણી સ્વરૂપને લઈ મોરારી બાપુના વચન પર સંગ્રામ

મોરારિ બાપુ પર આવા આકરાં પ્રહાર કેમ થયા ? આમ તો મોરારિબાપુનો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો છે. છતાં, જેમણે તે ન જોયો હોય. તેમને પહેલા સંભળાવી લઈએ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતો આટલાં આકરાં શબ્દો શા માટે મોરારિ બાપુ સામે વાપરી રહ્યા છે. શા સામે મોરારિ બાપુ માટે આટલા કડવા વેણ ઉચ્ચારી રહ્યા […]

VIDEO: ભગવાન સ્વામીનારાયણના નિલકંઠ વર્ણી સ્વરૂપને લઈ મોરારી બાપુના વચન પર સંગ્રામ
morari bapu
Follow Us:
| Updated on: Sep 06, 2019 | 11:05 AM

મોરારિ બાપુ પર આવા આકરાં પ્રહાર કેમ થયા ? આમ તો મોરારિબાપુનો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો છે. છતાં, જેમણે તે ન જોયો હોય. તેમને પહેલા સંભળાવી લઈએ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતો આટલાં આકરાં શબ્દો શા માટે મોરારિ બાપુ સામે વાપરી રહ્યા છે. શા સામે મોરારિ બાપુ માટે આટલા કડવા વેણ ઉચ્ચારી રહ્યા છે. શા માટે નિલકંઠ શબ્દ પર આરપાસના લડાઈ જામી છે.

આ પણ વાંચોઃ 5 સપ્ટેમ્બરના દિવસે આપણે ગુરુને તો યાદ કરીએ છીએ પણ આ ગુરુ કંઈક અલગ જ જ્યોત જગાવી રહ્યા છે

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">