VIDEO: નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, ડેમના 12 દરવાજા 2.5 મીટર સુધી ખોલવામાં આવ્યા

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી હાલમાં 136.10 મીટર પહોંચી છે. ડેમના ઉપરવાસમાંથી હાલ 2 લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ડેમના 12 દરવાજા 2.5 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી 2 લાખ 90 હજાર ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે […]

VIDEO: નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, ડેમના 12 દરવાજા 2.5 મીટર સુધી ખોલવામાં આવ્યા
Follow Us:
| Updated on: Sep 09, 2019 | 12:16 PM

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી હાલમાં 136.10 મીટર પહોંચી છે. ડેમના ઉપરવાસમાંથી હાલ 2 લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ડેમના 12 દરવાજા 2.5 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી 2 લાખ 90 હજાર ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે. કેવડિયાના ગોરા બ્રિજ પાણી ફરી વળતા રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: SBIની ગ્રાહકોને મોટી ભેટ! હોમ લોનમાં વ્યાજ દરમાં કર્યો ઘટાડો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">