ત્રણ તલાક , કલમ 370 બાદ મોદી સરકારની નજર ધર્મ પરિવર્તન કરાવનારાઓ પર, આગામી સત્રમાં લાવી શકે છે બિલ
ત્રણ તલાક કાનૂન અને કલમ 370 હટાવ્યા બાદ હવે મોદી સરકાર ધર્માંતરણ પર પ્રતિબંધ મુકતો કાયદો બનાવવાની ફિરાકમાં છે. આ બાબતે આગામી સત્રમાં મોદી સરકાર બિલ લાવી શકે છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ જમતા પહેલા, જમતી […]
ત્રણ તલાક કાનૂન અને કલમ 370 હટાવ્યા બાદ હવે મોદી સરકાર ધર્માંતરણ પર પ્રતિબંધ મુકતો કાયદો બનાવવાની ફિરાકમાં છે. આ બાબતે આગામી સત્રમાં મોદી સરકાર બિલ લાવી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભાજપમાં સાંસદો ઘણી વખત ધર્માંતરણને લઈને મુદ્દો ઉઠાવતા આવ્યા છે. સંસદીય મંત્રી વેંકૈયા નાયડુએ પણ આ અંગે ગત સરકારમાં બધાના અભિપ્રાયો માગીને એક કાયદો લાવવાનું કહ્યું હતું. તે વખતે કાયદો લાવવો શક્ય બની શક્યો ન હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મોદી સરકારના બીજા કાર્યકાળમાં લોકસભામાં બહુમતી હોવાથી હવે આ દિશામાં ભાજપ આગળ વધી શકે છે. મોદી સરકાર આગામી સત્રમાં બિલ લાવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ભાજપના નેતા અને સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ અધિવક્ત્તા અશ્વિની ઉપાધ્યાયે આ બાબતને લઈને એક મોટી લડત ચલાવી છે. તેઓએ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]