ત્રણ તલાક , કલમ 370 બાદ મોદી સરકારની નજર ધર્મ પરિવર્તન કરાવનારાઓ પર, આગામી સત્રમાં લાવી શકે છે બિલ

ત્રણ તલાક કાનૂન અને કલમ 370 હટાવ્યા બાદ હવે મોદી સરકાર ધર્માંતરણ પર પ્રતિબંધ મુકતો કાયદો બનાવવાની ફિરાકમાં છે. આ બાબતે આગામી સત્રમાં મોદી સરકાર બિલ લાવી શકે છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ જમતા પહેલા, જમતી […]

ત્રણ તલાક , કલમ 370 બાદ મોદી સરકારની નજર ધર્મ પરિવર્તન કરાવનારાઓ પર, આગામી સત્રમાં લાવી શકે છે બિલ
Follow Us:
| Updated on: Aug 11, 2019 | 11:08 AM

ત્રણ તલાક કાનૂન અને કલમ 370 હટાવ્યા બાદ હવે મોદી સરકાર ધર્માંતરણ પર પ્રતિબંધ મુકતો કાયદો બનાવવાની ફિરાકમાં છે. આ બાબતે આગામી સત્રમાં મોદી સરકાર બિલ લાવી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાજપમાં સાંસદો ઘણી વખત ધર્માંતરણને લઈને મુદ્દો ઉઠાવતા આવ્યા છે. સંસદીય મંત્રી વેંકૈયા નાયડુએ પણ આ અંગે ગત સરકારમાં બધાના અભિપ્રાયો માગીને એક કાયદો લાવવાનું કહ્યું હતું. તે વખતે કાયદો લાવવો શક્ય બની શક્યો ન હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મોદી સરકારના બીજા કાર્યકાળમાં લોકસભામાં બહુમતી હોવાથી હવે આ દિશામાં ભાજપ આગળ વધી શકે છે. મોદી સરકાર આગામી સત્રમાં બિલ લાવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ભાજપના નેતા અને સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ અધિવક્ત્તા અશ્વિની ઉપાધ્યાયે આ બાબતને લઈને એક મોટી લડત ચલાવી છે. તેઓએ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">