દેશના ગદ્દારો પર મોદી સરકારનો વધુ એક આકરો પ્રહાર, વધુ 18 હુર્રિયત નેતાઓનું સુરક્ષા કવચ હટાવાયું, 155 રાજનેતાઓની સુરક્ષામાં ફેરફાર

પુલવામા આતંકી હુમલા બાદ મોદી સરકાર એક્શનમાં છે અને દેશના ગદ્દારો વિરુદ્ધ એક પછી એક પગલા ભરી રહી છે. TV9 Gujarati   Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા […]

દેશના ગદ્દારો પર મોદી સરકારનો વધુ એક આકરો પ્રહાર, વધુ 18 હુર્રિયત નેતાઓનું સુરક્ષા કવચ હટાવાયું, 155 રાજનેતાઓની સુરક્ષામાં ફેરફાર
Follow Us:
| Updated on: Feb 21, 2019 | 2:48 AM

પુલવામા આતંકી હુમલા બાદ મોદી સરકાર એક્શનમાં છે અને દેશના ગદ્દારો વિરુદ્ધ એક પછી એક પગલા ભરી રહી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મોદી સરકારે ચાર અલગતાવાદી નેતાઓની સુરક્ષા હટાવાયા બાદ કાશ્મીરના વધુ 18 હુર્રિયત નેતાઓની સુરક્ષા હટાવી દીધી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના 155 રાજકીય વ્યક્તિઓની પણ સુરક્ષામાં ફેરફાર કર્યો છે.

ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા હટાવવા અને ઓછી કરવા અંગે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. મોદી સરકારના આ પગલા બાદ હવે તમામ 22 હુર્રિયત નેતાઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે કે જેમાં એસએસ ગિલાની, આગા સૈયદ મૌસવી, મૌસવી અબ્બાસ અંસારી, યાસીન મલિક, સલીમ ગિલાની, શહીદ ઉલ ઇસ્લામ, જફર અકબર ભટ, નઈમ અહેમદ ખાન, મુખ્તાર અહેમદ વાઝા, ફારૂક અહેમદ કિચલૂ, મસરૂર અબ્બાસ અંસારી, આગા સૈયાદ અબુલ હુસૈન, અબ્દુલ ગની શાહ તથા મોહમ્મદ મુસાદ્દિક ભટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 155 રાજકીય પક્ષોના લોકો અને કાર્યકરોની સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે. તેમની તેમના પર ખતરાના આકલન અને તેમની પ્રવૃત્તિઓના આધારે આ સુરક્ષા હટાવાઈ છે. તેમાં શાહ ફૈસલનો પણ સમાવેશ થાય છે કે જેમણે IASમાંથી રાજીનામુ આપી નેશનલ કૉન્ફરન્સ (NC) જૉઇન કરી હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ આ હુર્રિયત નેતાઓ અને રાજકીય વ્યક્તિઓની સુરક્ષામાં 1000થી વધુ પોલીસ કર્મચારીઓ અને 100થી વધુ સરકારી ગાડીઓ લાગેલી હતી કે જે પાછા ખેંચી લેવાયા છે.

[yop_poll id=1644]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">