ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવનું મહત્વનું નિવેદન! જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય, 90% લોકો નવા કાયદાના સમર્થનમાં

વડોદરામાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને જમ્મુ કાશ્મીરના પ્રભારી રામ માધવ એમ.એસ. યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. જેમાં જમ્મુ કાશ્મીરને લઈને રામ માધવે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે અને મોબાઇલ સેવા પણ રિસ્ટોર થઇ છે. જમ્મુ કાશ્મીરને લઇ વિશેષ ચર્ચાની જરૂર નથી. જમ્મુ કાશ્મીરને લઈ ભ્રમ ફેલાવવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેને લઈ […]

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવનું મહત્વનું નિવેદન! જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય, 90% લોકો નવા કાયદાના સમર્થનમાં
Follow Us:
| Updated on: Jan 11, 2020 | 7:58 AM

વડોદરામાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને જમ્મુ કાશ્મીરના પ્રભારી રામ માધવ એમ.એસ. યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. જેમાં જમ્મુ કાશ્મીરને લઈને રામ માધવે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે અને મોબાઇલ સેવા પણ રિસ્ટોર થઇ છે. જમ્મુ કાશ્મીરને લઇ વિશેષ ચર્ચાની જરૂર નથી. જમ્મુ કાશ્મીરને લઈ ભ્રમ ફેલાવવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેને લઈ સરકારે કેટલાક પગલા લીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સુરતમાં અસામાજીક તત્વો બેફામ! પેવેલિયન પ્લાઝામાં કરી તોડફોડ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">