CAAના સમર્થનમાં ઉતર્યા રાજ ઠાકરે, કહ્યું ‘ઘૂસણખોરોને દેશમાંથી બહાર ફેંકી દો’

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ફરીથી પોતાની તાકાત બતાવી છે. તેઓએ કહ્યું કે ભગવો રંગ તેમના ડીએનએમાં છે. આ વાતની સાથે તેઓએ નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન પણ કરી દીધું. તેઓએ કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલાં ઘૂસણખોરોને દેશથી બહાર ફેંકી દેવા જોઈએ. તેઓએ મુસલમાન વિશે કહ્યું કે તેઓ પણ આપણા જ છે. રોચક VIDEO […]

CAAના સમર્થનમાં ઉતર્યા રાજ ઠાકરે, કહ્યું 'ઘૂસણખોરોને દેશમાંથી બહાર ફેંકી દો'
Follow Us:
| Updated on: Jan 27, 2020 | 5:43 PM

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ફરીથી પોતાની તાકાત બતાવી છે. તેઓએ કહ્યું કે ભગવો રંગ તેમના ડીએનએમાં છે. આ વાતની સાથે તેઓએ નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન પણ કરી દીધું. તેઓએ કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલાં ઘૂસણખોરોને દેશથી બહાર ફેંકી દેવા જોઈએ. તેઓએ મુસલમાન વિશે કહ્યું કે તેઓ પણ આપણા જ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ પણ વાંચો :   MP આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો, આ કેસમાં કોર્ટે ઈશ્યુ કર્યું વોરંટ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">