મેથીના દાણાના ફાયદાની સાથે આ 5 નુકશાન વિશે પણ જાણવું છે જરૂરી

મેથીના દાણાનું સેવન ઘણા લોકો કરતા હોય છે અને કેટલીક વાર તેનું શાક પણ બનાવવામાં આવે છે પણ જો તમને મેથીના દાણા ખાવાનું બહુ ગમે છે તો એ જરૂરી છે કે મેથીના દાણા ખાવાથી આરોગ્ય માટે આ 5 નુકસાન પણ થઈ શકે છે. Web Stories View more ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી […]

મેથીના દાણાના ફાયદાની સાથે આ 5 નુકશાન વિશે પણ જાણવું છે જરૂરી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 25, 2020 | 12:04 AM

મેથીના દાણાનું સેવન ઘણા લોકો કરતા હોય છે અને કેટલીક વાર તેનું શાક પણ બનાવવામાં આવે છે પણ જો તમને મેથીના દાણા ખાવાનું બહુ ગમે છે તો એ જરૂરી છે કે મેથીના દાણા ખાવાથી આરોગ્ય માટે આ 5 નુકસાન પણ થઈ શકે છે.

Methi na dana na fayda ni sathe aa 5 nukshan vishe pan janvu che jaruri

ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1) તે જરૂરી નથી કે મેથીના દાણાનું સેવન બધા માટે ફાયદાકારક હોય છે. કેટલાક લોકોને તેનાથી નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જે લોકો બ્લડ શુગર અથવા ડાયાબિટીસના દર્દી છે, તેઓએ આના સેવનથી બચવું જોઈએ, કારણકે તે સુગરના સ્તરને પ્રભાવિત કરે છે.

2) કેટલીક વાર તેને ખાવાથી પેટ સંબંધી સમસ્યાઓ પણ ઉભી થાય છે. જેમકે ગેસ, ખાટા ઓડકાર. તેનાથી બચવા માટે તેની માત્રા પર વિશેષ ધ્યાન રાખો અને જો તે તમને તે સૂટ નથી કરતું તો તેને ખાવાનું ટાળો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3) મેથીના દાણા ખાવાથી ત્વચા સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. ત્વચા પર સોજો અને દુખાવા જેવી સમસ્યા પણ તેના સેવન કરવાથી થઈ શકે છે.

4) મેથીના દાણાની તાસીર ગરમ હોય છે. તેનાથી મૂત્ર સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. મૂત્રમાંથી અજીબ ગંધ આવવી અથવા અન્ય સમસ્યાઓથી બચવા માટે તેનો પ્રયોગ સમજી-વિચારીને કરો.

5) ગર્ભવતી મહિલાઓ અથવા નવજાત બાળકોની માતાઓએ તેનું સેવન વિચારીને કરવો જોઈએ. તેનાથી ઝાડા વગેરે જેવી સમસ્યા થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">