હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા પંથકના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો
તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ બનાસકાંઠા પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. વાદળ છાયા વાતાવરણથી ખેડૂતોના શિયાળું પિયત પર માઠી અસર પડી શકે છે. આ પણ વાંચોઃ લગ્ન પ્રસંગમાં રહેજો સાવધાન: લગ્નની સિઝન શરૂઆતથી પાર્ટી પ્લોટ અને વાડીઓમાં […]
તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ બનાસકાંઠા પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. વાદળ છાયા વાતાવરણથી ખેડૂતોના શિયાળું પિયત પર માઠી અસર પડી શકે છે.
મહત્વનું છે કે, શિયાળામાં પણ આ વર્ષે સામાન્ય કરતા વધુ પારો ગગડ્યો હતો. તો કેટલાક દિવસમાં ફરી સામાન્ય વાતાવરણ બની જાય છે. છેલ્લા કેટલાક સમયથી આ મિશ્ર પ્રકારનું વાતાવરણ અથવા અસંતૂલીત પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. ઉનાળામાં પણ અતિશય ગરમીનું પ્રમાણ જોવા મળે છે. ખાસ કરીને મોટા સિટીમાં તમામ ઋતુનું અસંતૂલન જોવા મળે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો