મહેસાાણાની દૂધ સાગર ડેરીમાં ઘી ભેળસેળનો કેસ, એસીબી કોર્ટે ડેરીના ચેરમેન આશાબેન ઠાકોરની જામીન અરજી ફગાવી
મહેસાણાની દૂધ સાગર ડેરી ઘી ભેળસેળના કેસમાં ડેરીના ચેરમેનની જામીન અરજી ફગાવાઇ છે. ચેરમેન આશાબેન ઠાકોરે આગોતરા જામીનની અરજી કરી હતી. જેને સ્પેશિયલ એસીબી કોર્ટે ફગાાવી દીધી છે. સરકારી વકીલ વિજય બારોટની દલીલોને ધ્યાને રાખી કોર્ટે જામીન અરજી ફગાવી છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી […]
મહેસાણાની દૂધ સાગર ડેરી ઘી ભેળસેળના કેસમાં ડેરીના ચેરમેનની જામીન અરજી ફગાવાઇ છે. ચેરમેન આશાબેન ઠાકોરે આગોતરા જામીનની અરજી કરી હતી. જેને સ્પેશિયલ એસીબી કોર્ટે ફગાાવી દીધી છે. સરકારી વકીલ વિજય બારોટની દલીલોને ધ્યાને રાખી કોર્ટે જામીન અરજી ફગાવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો