મહેસાણાના સૂર્ય મંદિરમાં 2 દિવસ સાંસ્કૃત્તિક નૃત્ય સાથે ઉજવાશે ઉત્તરાર્ધ મહોત્સવ, જુઓ VIDEO

મહેસાણાના સૂર્ય મંદિરમાં આજથી શરૂ થઈ રહ્યો છે ઉત્તરાર્ધ મહોત્સવ. બે દિવસ ચાલનારા આ ઉત્તરાર્ધ મહોત્સવને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છે. આજથી બે દિવસ સાંસ્કૃત્તિક નૃત્ય સાથે ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાશે. સીએમ વિજય રૂપાણી સાંજે ઉત્સવને ખુલ્લો મુકશે જેમા આજે ભરતનાટ્યમ, ઓડિસી, કૂચીપૂડી સહિતના સાંસ્કૃત્તિક નૃત્ય રજૂ થશે. આવતીકાલે યોજાનારા અલગ અલગ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન […]

મહેસાણાના સૂર્ય મંદિરમાં 2 દિવસ સાંસ્કૃત્તિક નૃત્ય સાથે ઉજવાશે ઉત્તરાર્ધ મહોત્સવ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 21, 2020 | 7:14 AM

મહેસાણાના સૂર્ય મંદિરમાં આજથી શરૂ થઈ રહ્યો છે ઉત્તરાર્ધ મહોત્સવ. બે દિવસ ચાલનારા આ ઉત્તરાર્ધ મહોત્સવને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છે. આજથી બે દિવસ સાંસ્કૃત્તિક નૃત્ય સાથે ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાશે. સીએમ વિજય રૂપાણી સાંજે ઉત્સવને ખુલ્લો મુકશે જેમા આજે ભરતનાટ્યમ, ઓડિસી, કૂચીપૂડી સહિતના સાંસ્કૃત્તિક નૃત્ય રજૂ થશે. આવતીકાલે યોજાનારા અલગ અલગ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહેશે.બે દિવસ સૂર્ય મંદિરમાં સાંસ્કૃત્તિ કાર્યક્રમોની રમઝટ બોલાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ક્યારે અને કેવી જમીનમાં કરવું જીરૂનું વાવેતર અને કેટલો રાખવો બિયારણનો દર? જુઓ VIDEO

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">