ગીરનાર રોપ-વેના ટાવરનું બાંધકામ શા માટે અટવાયું? જુઓ આ VIDEO
વન વિભાગની મંજૂરી વિધ્નરૂપ બનતા, ગીરનાર રોપ-વેના ટાવરનું બાંધકામ અટવાયું છે. રોપ-વે ટાવરના નિર્માણની કામગીરીને લઇને આજે રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને એક બેઠક યોજાશે. આ બેઠકમાં જૂનાગઢના મેયર અને ભારતી બાપુ CM રૂપાણી સાથે રોપ-વેની કામગીરીને લઇને ચર્ચા કરશે. મહત્વ પૂર્ણ છે કે ઓસ્ટ્રીયાના એન્જિનીયરની દેખરેખમાં રોપ-વેની કામગીરી હાથ ધરવામાં આવે તેવું આયોજન કરાયું છે. […]
વન વિભાગની મંજૂરી વિધ્નરૂપ બનતા, ગીરનાર રોપ-વેના ટાવરનું બાંધકામ અટવાયું છે. રોપ-વે ટાવરના નિર્માણની કામગીરીને લઇને આજે રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને એક બેઠક યોજાશે. આ બેઠકમાં જૂનાગઢના મેયર અને ભારતી બાપુ CM રૂપાણી સાથે રોપ-વેની કામગીરીને લઇને ચર્ચા કરશે. મહત્વ પૂર્ણ છે કે ઓસ્ટ્રીયાના એન્જિનીયરની દેખરેખમાં રોપ-વેની કામગીરી હાથ ધરવામાં આવે તેવું આયોજન કરાયું છે. તો ઓસ્ટીયાના એન્જિનીયર ગીરનાર આવ્યા બાદ જ ટાવરના નિર્માણનું કામ શરૂ થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ત્રિશૂળિયા ઘાટ પર અકસ્માતના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો! જુઓ VIDEO